SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ - - યુધાન જૈન હિં સંગ્રામસિંહુ વહાવતને પણ ગચ્છની આ પરિસ્થિતિથી ભારે અસંતે હ; અથી એમણે પણ અરિ મહારાજને બિકાનેર પધારી. ગચ્છની અવસ્થા કરવા વિનંતી પત્ર પાઠવ્યું.મસ્ત્રીવરની આ નમ્ર પ્રેરણાએ વર્ગમાં સુગંધના જેવું કામ કર્યું. શ્રીજિન માણિક અને ભાવથી ક્રિોદ્ધાર કરી એ વિચાર્યું કે પહેલાં દેરાદર જઈ દાદા કીજનકુશલરિજીની યાત્રા કર્યા પછી સમસ્ત પરિગ્રહ ત્યાગ કરીશ અને સારા આજ્ઞાનુયાયી સાધુવંગને પણ શું. સાધ્વારાર પાલન કરાવીશ. પ્રગટ-પ્રભાવી દાદા કુશલસરિજી મને આ કાર્યમાં સફળતા આપે આ હેતુથી દેશઉર પધાર્યા. ત્યાં ગુરુદેવનાં દર્શન કરી જેસલમેર તરફ પાછા ફરતાં માર્ગમાં ને કે એમની આજ્ઞાનુવાત ઉપાધ્યાય કનકતિલકજી આદએ સં. ૧૬ ૮ માં કિયાઉદ્ધાર કર્યો હતો, પણ એથી ગના અન્ય સાધુઓ પર પ્રભાવ ન પડયા. આથી સંગ્રામસિંહ મંત્રીએ સમગ્ર ગ૭ની સ્થિતિ સુધારવા માટેજ સુરિજીને વિનંતી પત્ર પાઠવ્યો હતો.. શ્રી કનકતિલપાધ્યાયજી દ્દિા –નિયમ–પત્ર અમને મળેલ છે. એમાંનો આવશ્યક ભાગ આ પ્રમાણે છે. . 'संवत् १६०६. वर्षे .. दिवालीदिने श्री विक्रमनगरे ए सुविहितगच्छ साधुमार्गनी स्थिति सूत्र उपरि किधी ते મત ગણી પ્રાઈ જવી. ” . . “ wત્ત, વાળ મા નળિ, વાહ ગુમ વન વિ વલી, રસદાચાર દીધો છે.' ' ': એ પછી બાવન બેલેનું વર્ણન છે, જેમાં સાધ્વાચારની કઠણ બંસ્થા લખી છે. આ લેને અમાન્ય ગણે . તેને પાસસ્થા” નામથી સંબંધેલ છે. આ પત્ર જર્જરિત તેમજ કેટલાયે સ્થળે ફાટી વટી ગએલ છે, એથી એની સંપૂર્ણ નકલ નથી દઈ શકાઈ. આ જીણું પત્ર માહુ સાખના શાહ ગોપા-પરમ સુબાવકના પઠન અર્થે લખાએલ હતeઅને અમારા સંગ્રહમાં છે" : : : : : : :
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy