________________
કમપ્રકૃતિ.
૨૪૭
ગાથાર્થ – પલ્યોપમના વર્ગમૂળના અસંખ્યાતમે ભાગેજેટલા સમય છે, તેટલા સમય પ્રમાણ દ્વિગુણહાનિયે ઉત્કૃષ્ટસ્થિતિબધમાં (ઉસ્થિ. બંધના અંત્ય સમય સુધીમાં ) જાણવી.
પ્રશ્ન–અહિં પ્રશ્ન એ છે કે મિથ્યાત્વાહનીયની ૭૦ કેડાકેડી સાગરેપમપ્રમાણુ ઉત્કૃષ્ટસ્થિતિ હોવાથી પૂર્વોક્ત પ્રમાણ હાનિયે સંભવે છે, પરંતુ આયુષ્યની ૩૩ સાગરોપમ માત્ર ઉત્કૃષ્ટસ્થિતિ હોવાથી એટલી હનિ કેમ સંભવે ?
ઉત્તર–અસંખ્યાતના અસંય ભેદ હોવાથી અહિં પણ (પ્રસ્તુતાધિકાર) અસંખ્યાતમે ભાગ અસંખ્યદવાળે ગ્રહણ કરે. જેથી આયુષ્યના સંબંધમાં પલ્યોપમના પ્રથમ વર્ગમૂળને અસંખ્યાતમો ભાગ ઘણે નાને ગ્રહણ કરવાથી કઈ પણ વિરોધ સંભવે નહિ. તથા સર્વે દ્વિગુણહાનિસ્થાને અલ્ય છે, અને દ્વિગુણહાનિના અન્તરમાં રહેલાં નિષેકસ્થાના (અથવા સ્થિતિસ્થાને) અસંખ્યગુણ છે.
એ પ્રમાણે નિકપ્રમણ કરીને હવે રાણાવાવ પ્રાપt
કરાય છે . .
.. સળ ગાથા ૮૫ મી. . . : - મોજૂળ આડસ સંદેશવાહાળીg: . : पल्लाऽसंखियभागं-कंडकुणं अप्पबहु मेसिं॥८५॥ . ગાથાર્થ –આયુષ્ય વિના સાત કર્મમાં અબાધા એકેક "સમય: હીન થતાં (મૂળ સ્થિતિ) ઉત્કૃષ્ટસ્થિતિથી પશેપમના અસંયોતમાં સાગરૂપ કડકડક પ્રમાણ હીન થાયઃ એમાં અભ્યબહુ આ પ્રસાણે છે– : '. . ટીકાથ–ચાર આયુષ્ય વજીને શેષ સર્વે પણ કને એકૈક સમય અખાધાકાળ હીન થયે છતે ઉત્કૃષ્ટસ્થિતિમાંથી પલ્ય