________________
ધનકરણુક
ગાથાપત્યેાપમના અસખ્યાતમા ભાગ વ્યતિકાન્ત થતાં ચાવત્ ઉત્કૃષ્ટસ્થિતિ સુધી દ્વિગુણુ દ્વિગુણ હાનિ થાય. એમાં દ્વિગુણ હાનિયા અને અન્તરી પણ પલ્યોપમના વર્ગમૂળના અસ"ખ્યાતમા ભાગપ્રમાણુ થાય.
'
૨૮
^^^^^^^n
=
ટીકા: અખાધાકાળથી આગળની પ્રથમ સ્થિતિમાં જે ક દલિક પ્રક્ષેપ્યુ છે, તેની અપેક્ષાએ સમયસસચરૂપ દ્વિતીયાદિ સ્થિતિચેામાં વિશેષહીન હીનતર ક્રેલિક થતુ થતુ પક્ષ્ચાપમના અસ’ખ્યાતમાભાગપ્રમાણુ સ્થિતિયા અતિક્રાન્ત થશે છતે તે દલિક દ્વિગુણુહીન અર્થાત્ અર્ધું થાય છે. ત્યાંથી આગળ પુનઃ પણ પ્રથમ દ્વિગુણુહીનસ્થાનગત દલિકાપેક્ષાએ વિશેષહીન હીનતર લિક થતુ પલ્સેાપમાસ ગૃતમભાગ પ્રમાણુ સ્થિતિયા વ્યતિક્રાન્ત થયે છતે પુનઃ દ્વિગુણુહીન થાય, એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિ સુધી અથવા તે કમ -સ્થિતિના અન્તિમ સમય સુધી પુદ્ગલાની આ હીનતા કહેવી. હવે એ દ્વિગુણુહાનિસ્થાના કેટલાં થાય તે નિરૂપણ કરે છે.
.
નાળતાળનાના પ્રકારનાં જે અન્તરો એટલે અન્તરે અન્તરે રહેલાં જે દ્વિગુણુહાનિસ્થાને છે, તે ઉત્કૃષ્ટસ્થિતિબન્ધમાં (૩૦ સ્થિ॰ મધ સુધીમાં અથવા ૩૦ સ્થિત મધના અન્ય સમય સુશ્રીમાં ) પલ્યાપમના પ્રથમ વગ મૂળના અસ`ખ્યાતમાભાગના સમય જેટલાં છે. કહ્યુ છે કે—
पलिओवमस्स मूला - असंखभागम्मि जत्तिया समया તાવઢ્યા હાળીમો, વિદ્ધપુરોસર્ નૈયા ! ? ॥
૧૦૦, ૭ મે સમયે ૯૫, ૮ મે સમયે ૯૦, એ પ્રમાણે યાવત્ ૨૫ મે સમયે ! પરમાણુએ ઉદયમાં આવી તે કમ નિઃસત્તાક થાય. પ્રતિભાવા
૧ ૨૦ કાડાકાડી સાગરોપમ, અથવા ૭૦ કાડાકેાડી સાગરોપમ, ઇત્યાદિ જે કર્મના જે ઉત્કૃષ્ટસ્થિતિબન્ધ છે, તે ઉ॰ સ્થિતિબન્ધમાં પૂર્વોક્તપ્રમાણવાળી હાનિયેા હોય છે, પરન્તુ જધન્ય સ્થતિબન્ધમાં અથવા કેટલાએક મધ્યમસ્થિાતબન્ધમાં પણ પૂતિ પ્રમાણવાળી હાનિયા ન સલવે,