________________
कानजी स्वामि-अभिनन्दन ग्रंथ
વર્ષી અનુભવીને હજારો ભવ્ય જીવોને પરમ અનુપૂર્વક પ્રવૃતિના માર્ગે વનાર, અને એ રીતે ભીષણ ભવાટવીમાંથી ભલી રીતે પાર ઉતારનાર કુશળ પથ-પ્રદર્શક' તથા ભવકલેશથી થાકેલાને પરમ શીતળતા આપનાર કલ્પતર એવા હે પરમ કૃપાળુ ગુરુદેવ! આપના અચિત્ય તેમ જ અકથ્ય અનંત મહાન ઉપકારોને બહુમાન સહિત ૫માં સ્થાપીને, 'હીરક-જય'ની'ના આ મહાન હોય પ્રસંગે આપનાં પાવન ચરણોમાં અતિ દીનબા અત્યંત ભક્તિપૂર્વક અભિન કરી આપને અમાં છું અને આપનું સ્વાનુભવય ઉજવળ આધ્યાત્મિક જીવન અમારા જીવનમાર્ગનો મંગળ દીપ ંભ બની અમને શીઘ્ર મુકિતપુરી પહચાડો...એજ અંતરથી પ્રાર્થના કરે છે.
—શ્ર. ચદુલાલ જૈન. સોનગઢ
DULCIU
The palace, Vallabhipur, Kathiawad.
11-2-63
પૂ કરી. કાનજીસ્વામી ીરાંનીમહોત્સવ ઉજવાય છે તે ઘણી જ આનંદની વાત છે અને તે પ્રમાણે મારો દિશા મેકલી આપું છું.
ઐતિહાસિક વલ્લભીપુરની પાડોશમાં આવેલ ઉમરાળા નગરીમાં જન્મીને ઉમરાળા જેવા નાના ગામને ભારતપ્રસિદ્ધ બનાવનાર પૂ. શ્રી કાનજીસ્વામીજી મહારાજની હીરક જયંતીના સાનેરી અવસરે વલભીપુર પેતાની ગ્રાહાંજલી પાઠવે છે. પૂ. રાજશ્રીએ અનેકવાર વલભીપુર પધારી પોતાની આધ્યાત્મિક ચર્ચાના લાભ આપેલ છે અને તેમના ઉમદા સાથી અમાને પ્રભાવિત કરેલ છે. મહારાજશ્રી પોતે શીષ ભાગવું અને ધર્મકાર્યપરાયણતાનો લોકોને વધારે અને વધારે લાભ આપી સૌને આધ્યાત્મિક શાંતિનો રાહ બતાવે એ જ અભ્યર્થના.
લી. શુભેચ્છક —ગંભીરસિહ (ઠાકોર સાહેબ, વલ્લભીપુર)