________________
આ વાતનીસ્વામિ-મમતાગ્રંથ નિક
પરિવર્તન : સંપ્રદાયત્યાગ
મહારાજશ્રી સં. ૧૯૯૧ સુધી સ્થાનકવાસી સંપ્રદાયમાં રહ્યા. પરંતુ અંતરંગ આત્મામાં વાસ્તવિક વસ્તુ સ્વભાવ અને વાસ્તવિક નિંથમાગ ઘણા વખતથી સત્ય લાગતો હોવાથી તેઓશ્રીએ રેગ્ય સમયે કાઠિયાવાડના સાનગઢ નામના નાના ગામમાં ત્યાંના એક ગૃહસ્થના ખાલી મકાનમાં સં. ૧૯૯૧ ના ચૈત્ર સુદ ૧૩ ને મંગળવારને દિને “પરિવર્તન કર્યું – સ્થાનકવાસી સંપ્રદાયનું ચિહ્ન જે મુહપત્તિ તેનો ત્યાગ કર્યો. સંપ્રદાય ત્યાગનારાઓને કેવી કેવી અનેક મહાવિપત્તિઓ પડે છે, બાળ વ તરફથી અજ્ઞાનને લીધે તેમના પર કેવી અઘટિત નિંદાની ઝડીઓ વસે છે, તેનો તેમને સંપૂર્ણ ખ્યાલ હતો, પણ તે નીડર ને નિસ્પૃહ મહાત્માએ તેની કાંઈ પરવા કરી નહિ. સંપ્રદાયના હજારો શ્રાવકોના હૃદયમાં મહારાજશ્રી અગ્રસ્થાને બિરાજતા હતા તેથી ઘણુ શ્રાવકોએ મહારાજશ્રીને પરિવર્તન નહિ કરવા અનેક પ્રકારે પ્રેમભાવે વિનવ્યા હતા. પરંતુ જેના રોમે રોમમાં વીતરાગટ્રગીત યથાર્થ સમા પ્રત્યે બક્તિ ઊછળતી હતી તે મહાત્મા એ પ્રેમભરી વિનવાણીની અસર હદયમાં ઝીલી, પગમાં તણાઈ સતને કેમ ગૌણ થવા દે? સતુ પ્રત્યેની પરમ ભક્તિમાં સર્વ પ્રકારની પ્રતિકળતાને ભય ને અનુકૂળતાને રાગ અત્યંત ગૌણ થઈ ગયા. જગતથી તદ્દન નિરપેક્ષપણે હજારોની માનવ મેદનીમાં ગજ સિંહ અને ખાતર સાનગઢના એકાંત સ્થળમાં જઇને બેઠે.
મહારાજશ્રીએ જેમાં પરિવર્તન કર્યું ન મકાન વસતિથી અલગ હોવાથી બહુ શાન હતું. દૂરથી આવતા માણસને પણ ક્યાંયથી સંભળાતો. થોડા મહિનાઓ અધો આવા નિજન સ્થળમાં માત્ર (મહારાજશ્રીના પરમભક્ત) જીવન્મુલાલજી મહારાજ છે અને કેઈ દર્શનાર્થે આવેલા બે ચાર મુમુએ સાથે સ્વાધ્યાય, જ્ઞાન-ધ્યાન વગમાં લીન થયેલા મહારાજશ્રીને જોતાં હજારોની માનવમેદની ઋનિગોચર થતી અને તે જાહોજલાલીને સર્પ કંચુકવત્ છેડનાર મહાત્માની સિંહત્તિ નિ હતા અને નિર્માતા આગળ હૃદય નમી પડતું.
સંપ્રદાય ઉપર પરિવર્તનની અસર
' જે સ્થાનકવાસી સંપ્રદાય કાનજીસ્વામીના નામથી ગૌરવ લેતા તે સંપ્રદાયમાં મહારાજશ્રીના પરિવર્તનથી ભારે ખળભળાટ થાય એ સ્વાભાવિક છે. પરંતુ મહારાજશ્રી ૧૯૯૧ ની સાલ સુધીમાં કાઠિયાવાડમાં લગભગ દરેક સ્થાનકવાસીના હૃદયમાં પેસી ગયા હતા. મહારાજશ્રી પાછળ કાઠિયાવાડ ઘેલું બન્યું હતું. તેથી “મહારાજશ્રીએ જે કર્યું હશે તે સમજીને જ કર્યું હશે? એમ વિચારીને ધીમે ધીમે ઘણું લેકે તટસ્થ થઈ ગયા. કેટલાક લોકો સેનગઢમાં શું ચાલે છે તે જોવા આવતા, પણ મહારાજશ્રીનું પરમ પવિત્ર