SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. ચાતુર્ય અને તમેપુણ્ય આવ્યું છે, એમ તેઓ પિતે પણ કબુલ રાખે છે. છતાં સરસ્વતી તેમને જ આટલી હદ સુધી પ્રસન્ન થવામાં કઈ કારણ હોવું જ જોઈએ અને તે તેમની અદ્વિતીય ગુરુભક્તિ અને અદ્વિતીય નમ્રવૃત્તિ સિવાય બીજું શું છે? નાનામાં નાની ત્રણ કહીની કૃતિમાં પણ પિતાના ગુરુને જેઓ ભૂલતા નથી, અને ઉત્કટમાં ઉત્કટ ચારિત્ર પાળવા છતાં જેઓ પિતાને “સંવિઝપાક્ષિકથી અધિક માનતા નથી, તેવા સણ પાત્રને જ દેવી સરસ્વતી વર આપવા તૈયાર થાય તેમાં કશીજ નવાઈ નથી. अस्मादृशां प्रमादग्रस्तानां चरण-करण हीनानाम् । अब्धौ पोत इव - प्रवचनरागः तरणोपायः ।। પ્રમાદમત અને ચરણ-કરણથી શૂન્ય, એવા અમારા જેવા માટે શ્રીજિનપ્રવચનને અનુરાગ એ જ સમુદ્રમાં નાવની જેમ . તરવાના ઉપાય છે, રજાજો] [શ્રીમદ યવિજયજી किंबहुणा इह जह राग-होसा लहुं विलिज्जति । · तह तह पयट्टिमव्वं एसा माणा जिणिंदाणं ॥ .. | વધારે અમે શું કહીએ, આ જન્મમાં રાગ-દેપ જેમ જેમ Aતળા પડે તેવી તેવી પ્રવૃત્તિ કરવી એવી આશા જિનેશ્વરની છે. उपदेश रहस्य] શ્રીમદ યવિજયજી . * પેતાની લઘુતા બતાવતાં એક જગ્યાએ તેઓશ્રી ફરમાવે છે કે – - अस्मादृशां प्रमादग्रस्तानां चरणकरणहीनानाम्, * આપી ત ાર કરવા પર તરોપાય છે ? પ્રમાદગ્રસ્ત અને ચરણ-કરણ , એવા અમારા જેવા માટે આ કલિકાલમાં કીજિનપ્રવચનનન અનુરાગ એજ સમુદ્રમાં ભાવની જેમ તરવાને ઉપાય છે.
SR No.010845
Book TitleYashovijay Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1957
Total Pages505
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy