________________
૧૩
આપવા, પ્રચાર કરવા, તેના નાના નાના ગુટકાઓ, મોટા વિવેચનગ્રંથ છપાવી સમાજમાં છૂટથી વહેંચવા અને વાંચવા માટે જણાવું છું.
જ્યારે શ્રીમદને ડભાઈખાતે “સારસ્વત સત્ર” ઉજવાય છે ત્યારે મારી આ ઘણાં વર્ષોથી દિલમાં વહેતી “જ્ઞાનસારની સરિતાને સર્વ સમાજની આધ્યાત્મિક તૃપા તૃપ્ત કરવા સમાજને આંગણે વહેતી થાય, સર્વ પરરૂપી પાઠશાળાઓમાં તે પાઠયક્રમ બને તેવી ભાવના સાથે વિરમું છું.
“ આત્મસિદ્ધિને પામવા, પ્રહવા જ્ઞાનનો સાર,
સ્વાધ્યાય કરજે સદા, “અમર ગ્રંથ જ્ઞાનસાર.”
अहमित्यक्षरं यस्य, चिते स्फुरति सर्वदा । परं ब्रह्म ततः शब्दब्रह्मणः सोऽधिगच्छति ॥२७॥
“અમ' એવી અસર જેના ચિત્તમાં હમેશાં કુરાયમાન થતો રહે છે તે આ રાબ્દશક્યથી પરમબ્રહ્મની પ્રાપ્તિ કરી શકે છે. દ્વારિકા ]
(શ્રીમદ વિજ્યજી