SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ર ન્યાયાચારો પોતાની વિવિધ કૃતિઓમાં પિતાને નિયવિજયના શિષ્ય અને પદ્યવિજયના સદર તરીકે ઓળખાવ્યા છે.“મુજસવેલી પ્રમાણે ન્યાયાચાર્યના પિતાનું નામ નારાયણ અને તેમની માતાનું નામ સૌભાગ્યદેવી છે. એ હિસાબે સાંસારિક પક્ષે એમનું વશવૃક્ષ નીચે મુજબ દર્શાવી શકાય – નારાયણ ભાગ્યદેવીના પતિ) (પહાવિજય) જસવંત (યશવિજય) ન્યાયાચાર “પ્રતિમાશતક”ઉપર વાપણ વૃત્તિ રચી છે અને એના અંતમાં પિતાના ગુરુ, મગુરુ વગેરેને પરિચય આપે છે. અહીં એમણે હીરવિથસૂરિથી શરૂઆત કરી છે. એમના પછી એમણે કલ્યાણવિજ્યને ઉલેખ કરી, એ કલ્યાણવિજયના શિષ્ય તરીકે લાક્ષવિજયના નામને નિદેશ કર્યો છે. એમના બે શિષ્ય તરીકે જીતવિજય અને નય. વિજયના નામ આપ્યાં છે અને એમના ચરણકમળનો આશ્રય લેનાર તરીકે પિતાને નિશ કર્યો છે. આ પરંપરાની સાથે સાથે “શ્રીપાલ રાજાના રાસ” નામની કૃતિમાં એમણે વિનયવિજયગણ જે પરિચય આપે છે તેને વિચાર કરતાં એમનું વશવૃક્ષ નીચે મુજબ રજૂ કરી શકાય – હવિસરિ . . કલ્યાણવિજય લાભ વિજય ભાવિ દીલિપ જાધાય , ઉપાધ્યાય - વિનયવિજય જીવવિજ્ય. વિશ્વગણિ. પદ્યવિજય • ચવિજય ૧. આની નોંધ છે જ ન્યાયાચાને વં” એ શીર્ષક મારા લેખમાં લીધી છે. એમાં મેં એમની સૂત્રાત્મક જીવનરેખા આલેખી છે. જુઓ ઃ આ ગ્રંથનું પૃષ્ઠઃ ૬૮ . ૨. એમના પરિચય માટે જુઓ . ગુ. ક. (ભા. ૨. ૫. ૨૦૧૧). * . એમણે વિરાટ' નગરમાં ઈન્દ્રવિહાર' નામે રચાયેલા પ્રકારે પૈકી પાર્શ્વનાથન્મલિની પ્રશસ્તિ
SR No.010845
Book TitleYashovijay Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1957
Total Pages505
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy