________________
wre
तत्वार्थसूत्र पलाधानकारित्वाच्चात्म सहचरितत्वादुपचारत:-तद्वर्गणायोग्यपुद्गलस्कन्धाना: मपि सत्यादि ध्यपदेशो बोधः। एवञ्च-कायिकवाचिकमानस भेदात् त्रिविध कर्मयोगः, ताम्माधिष्ठिताः कायादयः समुदिताः एककाच क्रियाहेतवो भवन्ति, कायिकादि त्रिविधं कर्म कभू स्यात्मनः कायैकत्व परिणत्याऽभिन्नं करणं भवति, वीर्य निर्वर्तनीयेतु-परस्परानुगमनपरिणायात् द्रव्यरूपाः कायादि योगाः भाषयोग वीर्य निर्वतयन्ति, यथा खलु-कर्तुरात्मनः शरीरस्यागमने निर्वत्र्येऽपि आदौ अभिन्न कारणमेकत्वात् एवमेतेऽपि त्रयो योगा भवन्ति, तस्मादेष एव कायात्म: पदेशपिण्डः पतिविशिष्ट क्रियाकारित्वावच्छिन्न त्रिविधो योग उच्यते । पर विज्ञान रूप परिणाम में आत्मा के सहायक बनते हैं, इस कारण से तथा आत्मा से सहचरित होने के कारण उपचार से उन पुद्गलस्कन्धों को भी सस्य या असत्य आदि शब्दों से कहा जाता है। इस प्रकार कायिक, वाचिक और मानसिक के भेद से तीन प्रकार का कर्मयोग कहलाता है। आस्मा से अधिष्ठित काय आदि सब मिलकर और अकेले-अकेले भी क्रिया के हेतु होते हैं । क्रिया चाहे कायिक हो या वाचिक अथवा मानसिक, तथापि उसका कर्ता तो आत्मा ही है। वह सब क्रियाओंका अभिन्न कारण है। द्रव्यरूप काययोग आदि आपस में मिलकर भावयोग रूप वीर्य को उत्पन्न करते हैं । जैसे आत्मा कर्त्ता के शरीर के आगमन और उत्पाद आदि में एक प्रथम अभिन्न कारण है, इसी प्रकार ये तीनों योग भी होते हैं। इस प्रकार शरीर और आत्मा के प्रदेशों का पिण्ड विभिन्न क्रियाओं को करने के कारण तीन प्रकार का योग कहलाता है। પરિણામમાં આત્માના સહાયક બને છે, એ કારણથી તેમજ આત્માથી સહચરિત હેવાના કારણે ઉપચારથી તે પુદ્ગલકોને પણ સત્ય અથવા અસત્ય આદિ શબ્દથી કહેવામાં આવે છે. આવી રીતે કાયિક વાચિક અને માનસિકના ભેદથી પણ ત્રણ પ્રકારના કર્મગ કહેવાય છે. આત્માથી અધિષ્ઠિત કાય આદિ બધાં મળીને અને એક્લા એકલા પણ ક્રિયાના હેતુ હોય છે. ક્રિયા ભલે કાયિક હોય અથવા વાચિક અથવા માનસિક તે પણ તેને કતાં તે એક આત્મા જ છે. તે બધી ક્રિયાઓનું અભિન કારણ છે. દ્રવ્યરૂપ કાયચિંગ વગેરે અંદરે અંદરે મળીને ભાવગ રૂપ વીર્યને ઉત્પન્ન કરે છે જેમ આત્મા કર્તાના શરીરના આગમન અને ઉત્પાદ એક પહેલું અભિન્ન કારણ છે, એવી જ રીતે ત્રણે રોગ પણ હોય છે. આવી રીતે શરીર અને આત્માના પ્રદેશના પિણ્ડ વિભિન્ન ક્રિયાઓને કરવાના કારણે ત્રણ પ્રકારનાગ કહેવાય છે,