SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન નલેખસ ગ્રહ (19%) હું ગિરનાર પર્વત ચિંતામણિ જેવા વર્ણવ્યું છે. આ પડ્યા પછી છેવટે અન્ત ત્રણ શકય છે જેમાં, પહેલામાં લખ્યુ છે કે સ્ત’લતીર્થ (ખંભાત ) નિવાસી કાયસ્થ વાજના પુત્ર જેવિસ હે, આ પ્રશક્તિ ( શિક્ષાપટ્ટ ઉપર ) લખી છે. ીતમાં લખ્યુ છે—સુત્રધાર ( સલાટ ) આટુડના પુત્ર કુમારસિંહે, આને ( ટાંકણા વડે ) કાતરી છે. ત્રીજા ફ્લેટમાં જણાવ્યુ છે કે— ત્રણ જગા સ્વામી એવા શ્રીનેમિનાથ અને તેમની શાન્સુરી દેવી અ’ખિકાના પ્રસાદથી, વસ્તુપાલના વંશને મા પ્રશસ્તિ સ્વસ્તિ કરનારી ચા. એજ ( દક્ષિણ આત્યુના ) મંદિરના દક્ષિણાના દરવાજા ઉપર આ લેખમાંને હું ટી (ન. ૪૩) લેખ આવેલું છે. પ્રારંભમાં સમેતતીર્થની સ્તુતિવાળું પદ્ય આપ્યુ છે. પછી ઉપરના લેખ પ્રમાણેજ ગદ્ય ભાગ છે. મતના ૯ પદ્મા નાગેદ્રગચ્છના ભટ્ટાર × ઉદયપ્રભસૂરિના કરેલાં છે અને તેમાં વસ્તુપાલનાં ચશ, રૂપ, દાન, અને પુણ્ય વિગેરેનું વર્ણન કરવામાં આવ્યુ છે. છેવટે પ્રશક્તિ લખનાર અને કેતરનારના વિષયના તેના તેજ ત્રણ ફ્લે આપેલા છે. એજ દેવલના પૂર્વ માત્તુના દ્વારની છાટલીમાં ૫ મે! (ન. ૪૩) લેખ આવેલે છે. પ્રારલને ક ઘણોખરે ઘસાઇ ગયેા છે. ગદ્ય ભાગ ઉપર પ્રમાણેજ છે. ગદ્ય પછીના ૧૧ પથા મધારી નરચદ્રસૂરિના કરેલાં છે. તેમાં વસ્તુપાલના વિદ્યા, વિત્ત, ન્યાય, પરાક્રમ, દાન, વિવેક, ધર્મ અને કુટુ અનુ વર્જીન છે. અતિમ ત્રણ ક્લેકે તેજ છે. મુખ્ય—એટલે મધ્યગત મંદિરની જમણી માજુએ અર્થાત્ ઉત્તર તરફ આવેલા મંદિરના પૂર્વ દ્વાર ઉપર, આ લેખોમાંને ૪ (ચાલુ નં. ૪૧ વાળે! ) લેખ આવેલ છે. પ્રારભના માં. અષ્ટાપદ્ધતીર્થની ૪ ઉચ્ચપ્રકારે વસ્તુાલના પિતૃપક્ષના ધર્મ ગુરુ હતા. * તારે તેન! માતૃપક્ષના ધર્મગુરુ હતા.
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy