________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ, ( ૬ )
[ શત્રુંજય પર્વત ------------------------
----~----------------- નં. ૧૦૮. ૮ સંવત્ ૧૯૩૦, ચૈત્ર વદ ૨; અમદાવાદના સાવ માનકચંદ મોતીચંદે ધમનાથની પ્રતિમા અર્પણ કરી.
નં. ૧૦૯ વિક્રમ સંવત ૧૯૯૯, કૃષ્ણ ૧૨, મંગળવાર; અમદાવાદના રહેવાસી, લઘુશાખાના પિરવાહ, સાવ નાના, પૂજા, પીતામ્બરદાસે શાંતિનાથની પ્રતિમા અર્પણ કરી.
નં: ૧૧૦. ૨૦ સંવત ૧૯૪૦, શક ૧૮૦૫, વૈશાખ શુકલ ૩, સેમવાર (ઈઝ ઘટિ ૩ પલ ૧૦ સુર્યોદયાત ); પાલિતાણાના ગેહિલ સુરસિંઘજીના રાજ્યમાં, આંચલગચ્છના વિવેકસાગરસુરિન વખતમાં તાગોત્ર અને લઘુશાખાના ઓસવાલ, કચ્છ નલિનપુરના અને પાછળથી મુ(મ)બાઈબિંદર (મુંબઈ)ના, રહેવાસી સાહા ત્રિમે, સાકેશવનાયકની ટુંકમાં, પુંડરીકના દેવાલયમાં આદિનાથની પ્રતિમા અર્પણ કરી; મુની ખેતસીએ પ્રતિષ્ઠા કરી.
નં, ૧૧૧. ૨૧ સંવત ૧૯૪૦, માઘ, શુકલ, ૬, શનિવાર; અમતવામના રહેવાસી, વધશાખાને શ્રીમાલી, જયસિંહ હિંમચંદના પુત્ર પરસેતમ ઘિયાએ પાર્શ્વનાથની પ્રતિમા અર્પણ કરી; પંન્યાસ મણિવિજયના શિષ્ય પંન્યાસ ગુલાબવિજ્યગણિએ પ્રતિષ્ઠા કરી.
નં. ૧૧ર. ૨૨ સંવત ૧૯૪૦, ફાલ્ગન શુકલ ૩, શુક્રવાર, અણદિલપુરના રહેવાસી, વૃદ્ધ શ્રીમાલી, રામચંદ પુલચંદે ધર્મનાથની પ્રતિમા અર્પણ કરી; તપાગચ્છના વિપક્ષના પંન્યાસ મણિવિજયગણિના શિષ્ય પંન્યાસ ગુલાબવિજયગણિએ પ્રતિષ્ઠા કરી. '
નં. ૧૧૩ -૩ સંવત ૧૭૩, પાસ, કૃષ્ણાષ્ટમી, સોમવાર; અમદાવાદને દસા સરમાલી ( શ્રીમાલા ) સા. કેવલ લખમીચંદે તથા તેની સ્ત્રી કેસરબાઈ, તેને પુત્ર ચુનીલાલ તેની સ્ત્રી પરસનબાઈ. તેમની પુત્રી બેન સાંકુએ એક વાસુપૂજિન અર્પણ કર્યા.
૭૮ ,
* નં. ૫. * 98 સાલચન્દ મિચંદની દુમાં, પશ્ચિમે, નં. ૧૮ ના મંદિરમાંની એક પ્રતિમા પર,
૮. વિમળવણી ટૂંકમાં, કેશવજી નાયકના દેવાલયમાં પુરીના મંદિરમાં ૮૧ જમણી બાજુએ , , દેવાલયમાં, ૮૨ ઉપરની જગ્યાએ
૮૩ સાલચંદ પ્રેમચંદન ટૂંકમાં, મુખ્ય દેવાલયની જમણી બાજુના દેવાલયની પ્રતિમા નીચેની બેઠક ઉપર,