SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરના લેખે, નં. ૯૦-૯૭ ] ( ૬ ) નં. ૯૨, ૫૯ સંવત્ ૧૯૦૮, ચૈત્ર વદ ૧૦, મુંધવાર; વીકાનેરના રહેવાસી એશજ્ઞાતિના મુદ્દતા પહેંચાણ અને પુન્યકુઅરના પુત્ર ચિદ જીએ મુત્યુતા મેતીવસી ( મેતીશાહની ) ટુંકમાં એક દેવાલય બંધાવ્યું તપાગચ્છના આણંદકુશલના ભાઇ ૫. દેવેન્દ્રકુશળે પ્રતિષ્ઠા કરી. નં. ૯૩, ૬૦ સંવત ૧૯૦૮, વૈશાખ કૃષ્ણ, સે।મવાર; રાજનગરના રહેવાસી, શ્રીમાલી, દીપચંદના પુત્ર ખુશાળભાઈએ ધમ નાથજીની પ્રતિમા અણુ કરી. નં. ૯૪, ૬૧ ( મિતિ ઉપર પ્રમાણે ) દીપચંદ ( જુએ નં. ૯૩ ) ના બીજા પુત્ર જેડાભાઇએ સુમતિનાથની એક પ્રતિમા અપણુ કરી. ૫૯ મે શાહની ટુંકમાં, દક્ષિણે આવેલી એક એરટીમાં, ૬૦ "" ન'. ૫. ૬૨ ( મિતિ ઉપર પ્રમાણે ) પાયચંદગચ્છના જેઠાભાઈ ( વિગેરે, જુએ. નં. ૯૪) એ !ખ ચંદસૂરિના રાજ્યતળે, ઋષભની એક પ્રતિમા અણુ કરી; ૫૦ આણુન્દકુશળે પ્રતિષ્ઠા કરી. નં. ૯૬. ૬૩ સંવત્ ૧૯૧૦, ચૈત્ર, શુકલ ૧૫, ગુરૂવાર; પાલિતાણાના રાજરાજેશ્વર મહારાજાધિરાજ ( ? ) ગેહિલશ્રી નાણના રાજ્યમાં; તેને પુત્ર પ્રતાપસિધળ હતા; અજમેરના રહેવાસી, શ્રીમુ મીયાગે ત્રના,એરાવાળ વૃદ્ધશાખાના, તથા કુવરઆઇ અને ધનરૂપમલ્લના પુત્રરો વાધમલજીએ એક દેવાલય બંધાવ્યું તથા આદિજિન, સુવ્રત, આદિનાથ, નમીનાથ, અદીનાથ, સુવ્રત, શાંતિનાય અને પાર્શ્વનાથની પ્રતિમાએ અપ ણ કરી; ખરતરગચ્છના જિન ના અનુગ જિનસાભાગ્યસુરિના રાજ્યમાં, ૫૦ કનકસેખરજીના શિષ્ય જયભદ્રજી તેમના શિષ્ય દયાવિલાસજી તેમના શિષ્ય કીર્તિ, તેમના શિષ્ય, અને માનસુ ંદરના બધુ હેમચંદ્રે પ્રતિષ્ઠા કરી. નં. ૯૭, ૬૪ સંવત્ ૧૯૧૧, ફાલ્ગુ!, કૃષ્ણ ૨ સેામવાર, રાજનગર અવલાકન, ૬૧ ઉપલી એરડીની સાથેની એડીમાં, ૬૨ ઉપલી એરડીમાંજ, - .. ૬૪ મેાતીશાહની ટુકમાં, દક્ષિણે આવેલી એક એરટીમાં, ૧૫ પ્રતિમા ઉપરની મિતિ .૯૦૩ ( ૧૯૦૩ ) ૬૨ નં. છે તેજ પહે ૬૩ મેાટા દેવાલયની પાછળના પત્થરના દેવાલપની પૂર્વદિયાલ ઉપર, ચામુખ કડામાંથી, પૃ૦ ૨૦૬, ૩૨૫.
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy