________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ. ( ૬ ) * [શ પર્વત -- - ------ ~~-~ -------- ----~---* શાખાના વાળ, ચાટ નાદાલચંદના પુત્ર સાઠ ખુશાલચંદના પુત્ર સાથે કેશરિસિંહના પુત્ર સારા સાદિસિંહે ધર્મનાથની પ્રતિમા અર્પણ કરી; સાગરગના શાંતિસાગરિએ પ્રતિષ્ઠિત કરી.
નં. ૮૦. ૪૭ (મિતિ ઉપર પ્રમાણે ) મુમ્બઈ બિન્દર (મુંબઈ) ના રહેવાસી, એસવાળ શાખા અને નાટટાગોત્રના, શેઠ અમીચંદ પાબાઈને પુત્ર શેઠ તીચંદ અને દીવાલીબાઈના પુત્ર પ્રેમચદે (તથા કુટુંબે) આદિનાથની પ્રતિમા અર્પણ કરી; ગહેલ પ્રતાપસિંઘજીના રાજ્યમાં બત. ખરતરગચ્છ (ખરતર પિલીય) ના નિર્વચરિના અનુર જિનમહેમૂરિએ પ્રતિતિ કરી. " નં. ૮૧.૪૦ ( અિતિ ઉપર પ્રમાણે ) ખરતર થાતલીય ( પ્રિલીય ?) ગચ્છમાં શેઠ એમ છે (મેતીચંદ) અને તેની સ્ત્રી ઝાબાની મૂર્તિ બેસાડ.
નં. ૮ર. ૯ (મિતિ ઉપર પ્રમાણે ) શેઠ અમીચંદે (વિગેરે જુઓ નં. ૮૦ ) શાંતિનાથની પ્રતિમા અર્પણ કરી; ( ) કિરદાર કાનજી ને
કયુ) જિનમહેર પ્રતિતિ કરી.
નં. ૮૩.પ૦ (મિતિ ઉપર પ્રમાણે ) શેઠ અમીચંદ ( વિગેરે જુઓ નં. ૮૦) ની શ્રી રૂપાબાઈએ સુપાર્શ્વનાથની પ્રતિમા અંઇ કરી; જિનમહેસૂરિ ( વિગેરે જુઓ નં. ૮૨ ) એ પ્રતિતિ કરી. . નં. ૮૪. ( મિતિ ઉપર પ્રમાણે) બેમચંદની સ્ત્રી ( વિગેરે,
*, તાશાટની ટૂંકમાં દપના દેવાલયની સાથેના દેવાલયમાં મુa પ્રતિમાના બેસણી ઉપર,
૪૮ તીશાહની ટૂંકમાં મુખ્ય દેવાલયમાં, શેઠ અને તેની સ્ત્રીની પ્રતિમાની નીચેના ધાર ઉપર-વીટ્સ, પૃ. ૨૨૯, નં. ૪૧૭. ' : ૪૯ વાર નં. ૨૮ માંની મુષ્ય પ્રતિમાની જવાબી બાજુએ આવેલી પ્રતિયાની શ્રેણી ઉપર-લીસ્ટસ પૂર ર૧૦. • પત્ર વચ્ચેના દેવાલયની ઉત્તર-પૂર્વના દેવામાંની મુa પ્રતિમાની બી ત્રાની એક પ્રતિમાની બેકરી ઉપર. - પ વીશા, અમીચંદની ટુંકમાં મુખ્ય દેવાની જમ બાજુએ (ચોદી) ની પ્રતિમાની બેસી પર.