________________
નંદીસૂત્ર
1
से किं तं दिट्टिवाओवएसेगं ? दिवाओarसेणं सणिसुयस्स खओवसमेण सण्णी लव्भs, असण्णिसुयस्स खओवममेण असण्णी लभई । से तं दिट्टिवाओवएसेणं, से तं सष्णिसुयं । છે શું અસુર્ય |
1
૨૦. સેવિં તે સમ્મ′′ય ? સન્નુય—ન રૂમ अरिहंतेहिं भगवते उप्पण्ण-नाणदंसणधरेहि, तेलुक्कनिरिक्खियमहियपूर एहिं, तीयपडुप्पण्णमणागयजाणएहिं सव्वहिं सव्वदरिमीहिं पणीयं दुवालसंगं િિપત્તળ, તંત્રજ્ઞા-મારો ચાહો, ૨, રાળ, ૩, સમવાયો, ૪, વિવાહછત્તી, ક,નાયાધમ્મ-જાગો, ૬, વાસસાઞો, છ, અંતઃહિસાબો, ૮, अणुत्तरोववाइयढसाओ, ९, पण्डावागरणाई, १० विवागसुयं, ११ दिट्टिवाओ ૨૨।
इच्वेयं दुवालसँगं गणित्पीडगं चोपुव्विस्स सम्म, अभिण्णदसपुव्विस सम्मयं तेणं परं भिण्णेगु મળા, તે શું સમ્મત્તુરું ॥
૨. તે દિ તું મિચ્છામુખ્ય ? મિચ્છામુય નં इमं अण्णाणिएहिं मिच्छादिट्टिएहिं
૧૩૦,
૧૩૧.
૪૩
પ્રશ્ન- દષ્ટિવાદ-ઉપદેશથી સત્તી શ્રુતનું સ્વપ વુ છે ?
M.M
ઉત્તર- દૃષ્ટિવાદ-ઉપદેશની અપેક્ષાએ સજ્ઞીશ્રુતના ક્ષયેાપશમથી સની અને અસંજ્ઞીશ્રુતના ક્ષયે।પશમથી અસન્ની કહેવાય છે. આરીતે દૃષ્ટિવાદે પદેશથી સની અને અસની સમજવા. ( આ અપેક્ષાએ સમ્યદૃષ્ટિ જીવ સની અને મિથ્યાદૃષ્ટિ જીવ અસંસી છે. ) આરીતે સ જ્ઞીશ્રુત અને અસ’જ્ઞીશ્રુત પૂર્ણ થયુ.
પ્રશ્ન- સભ્યશ્રુત તે શુ છે ?
કરનાર,
ઉત્તર- ઉત્પન્ન જ્ઞાન - દનને ધારણ ત્રિલેાકદ્વારા આદરપૂર્વક જોવાયેલ, યથાવસ્થિત ઉત્કીર્તિત, ભાવપૂર્વક નમસ્કૃત, અતીત વમાન અને અનાગતને જાણવાવાળા, સજ્ઞ અને સદી અદ્વૈત તીર્થંકર ભગવતા દ્વારા પ્રણીત- અથ થી ઉપષ્ટિ, જે આ દ્વાદશા‡રૂપ પિટક છે તે સભ્ય શ્રુત કહેવાય છે. તે આ પ્રમાણે- (૧) આચારાદ્ધ (૨) સૂત્રકૃતાકું (૩) સ્થાના‡ (૪) સમવાયાત્ (૫) વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (૬) જ્ઞાતા ધર્મકથાડુ (૭) ઉપાસક દશાકું (૮) અન્તકૃત્ દશાન (૯) અનુત્તરોપપાતિક દશા (૧૦) પ્રશ્નવ્યાકરણ (૧૧) વિપાકશ્રુત અને (૧૨) દૃષ્ટિવાદ
આરીતે આ દ્વાદશાકું ગણિવક ચૌદ પૂર્વ ધારીનુ` સભ્યશ્રુત હેાય છે. સંપૂર્ણ દશપૂર્વ ધારીનુ પણ સમ્યક્દ્ભુત હેાય છે. તેનાથી એછું અર્થાત્ કંઇક ઓછું દેશપ્ અને નવ આદિપ્ નું જ્ઞાન હેાવા પર ભજના છે અર્થાત્ સભ્યશ્રુત હેાય અથવા ન પણ હાય. આ રીતે સમ્યકશ્રુતનું વર્ણન પૂર્ણ થયુ.
પ્રશ્ન- મિથ્યાશ્રુતનુ સ્વરૂપ કેવું છે ? ઉત્તર– જે અજ્ઞાની મિથ્યાદૃષ્ટિએદ્વારા