SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ નંદીસૂત્ર રવિ મયમા જ કરું ? અસંખ્યાત ઉત્સર્પિણીઓ અને અવસર્પિણી એ પરિમાણ કાળને જાણે અને જુએ છે. भावो गं ओहिनाणी जहन्नेणं अणंते ભાવથી– અવધિજ્ઞાની જઘન્ય અનંત ભાવેને જાણે અને જુવે છે, ઉત્કૃષ્ટ પણ મા બાળક પાસે કોઈ વિ. અનંત ભાવને જાણે અને જુએ છે. પરંતુ अणंते भावे जाणइ, पासइ । सव्वभा સર્વ પર્યાયેના અનન્તમાં ભાગમાત્રને वाणमणंतभागं जाणइ पासइ । જાણે અને દેખે છે. ૭૨. ચોદી મો , ગુપ જ ૭૯, આ પૂવૉક્ત અવધિજ્ઞાન–ભવપ્રત્યયિક वण्णिओ दुविहो । અને ગુણપ્રત્યયિક એ બે પ્રકારે વર્ણવ્યું છે, तरस य वह विगप्पा, અને તેના પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના दवे खित्ते य काले य। આધારે ઘણું વિકલ્પભેદો હોય છે. નેતિર્થંકર , નારકી, દેવ, અને તીર્થકર અવધિજ્ઞાનથી ओहिस्सऽवाहिरा हुति। અબાહ્ય અર્થાત અવધિજ્ઞાનથી યુક્ત જ पासंति सव्यओ खलु, હોય છે અને સર્વદિશા-વિદિશાઓમાં જુએ છે સેવા રે વાસંતિ છે કે શેષ અર્થાત્ મનુષ્ય અને તિર્યંચજ દેશથી से तं ओहिनाणपच्चक्खें। (અને સર્વથી પણ) જુએ છે. આ પ્રમાણે અવધિજ્ઞાનપ્રત્યક્ષનું વર્ણન સમાપ્ત. ૮૦, - મન:પર્યવજ્ઞાન. ૮૨. સૈ ર તે માપનના પન્ના- ૮૧. પ્રશ્ન- મનપર્યવ જ્ઞાન કેવા પ્રકારનું ના પર v મતે 1 %િ મસાજ કુળના છે? હે ભગવન ! તે મન-પર્યવ જ્ઞાન શું ગગુસ્સા ? જો મા ! સUTwા ' મનુષ્યને ઉત્પન્ન થાય છે કે મનુષ્યતર નો અમપુરા ! . (દેવનારકી અને તિર્ય) ને ? – ઉત્તર- ગૌતમ! તે મન:પર્યવ જ્ઞાન મનુષ્યને જ ઉત્પન્ન થાય છે. મનુષ્યતર પ્રાણુઓને નહીં. जइ मणुस्साण किं समुच्छिममणु- - પ્રશ્ન- જે મનુષ્યને ઉત્પન્ન થાય છે તે સા, મન્નતિમyક્ષા ? . શું સંમૂછિંમ મનુષ્યને કે ગર્ભજ મનુષ્યોને गोयमा ! नो समुच्छिममणुस्साणं, गन्भ- થાય છે? वक्कतियमणुस्साणं उप्पज्जइ । ઉત્તર- ગૌતમ ! સંમૂછિંમ મનુષ્યોને નહિ. ગર્ભજ મનુષ્યોને ઉત્પન્ન થાય છે
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy