________________
૨૧
નદીસૂત્ર
जइ गम्भवक्कतियमणुस्साणं किं कम्मभूमियगम्भवक्कंतियमणुस्साणं, अकम्मभूमियगम्भवक्कंतियमणुस्साणं, अंतरदीवगगम्भवक्कंतियमणुस्साणं ? गोयमा ! कम्मभूमिय-गब्भवक्कंतियमगुस्साणं, नो अकम्मभूमिय-गव्भवक्कंतियमणुस्साणं । नो अंतरदीवगगम्भवकंतियमणुस्साणं । ___ जइ कम्मभूमिय-गव्भवक्कंतियमणुस्साण किं संखिज्जवासाउय-कम्भूमियगन्भवतियमणुस्साणं असंखिज्जवासाउयकम्मभूमिय-गव्भवतियमणुस्साणं ? गोयमा ! संखेज्जवासाउयकम्मभूमियगम्भवक्कंतियमणुस्साणं, नो असंखेज्जवासाउयकम्मभूमिय-गम्भव-- कंतियमणुस्साणं ।
પ્રશ્ન- જે ગર્ભજ મનુષ્યોને મનપર્યવ જ્ઞાન થાય છે તે શું કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને, અકર્મભૂમિના ગર્ભજ મનુષ્યોને કે અન્તરદ્વીપના ગર્ભજ મનુષ્યને થાય છે?
ઉત્તર- ગૌતમ ! કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને મનઃ૫ર્યવજ્ઞાન થાય છે, અકર્મ– ભૂમિના અને અન્તરદ્વીપના ગર્ભજ મનુષ્યોને નથી હોતું.
પ્રશ્ન- જો કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને મનપર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે તે શુ સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોને અથવા અસંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોને?
ઉત્તર– ગૌતમ ! સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિ જ ગર્ભજ મનુષ્યોને થાય છે. અસંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોને નહિ.
પ્રશ્ન– જે સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિ જ ગર્ભજ મનુષ્યોને થાય છે તો શું પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મ– ભૂમિજ ગર્ભજ મનુષ્યોને કે અપર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને ?
ઉત્તર– ગૌતમ ! પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યને થાય છે, અપર્યાપ્ત સંખ્યાત વર્ષની • આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને નહિ.
પ્રશ્ન- જે પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યને થાય છે તે શુ સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુવાળા કર્મભૂમિ જ ગર્ભજ મનુષ્યને
जइ संखेज्जवासाउय-कम्मभूमियगन्भवतियमणुस्साणं, किं पज्जत्तगसंखेज्जवासाउय-कम्मभूमिय-गव्भवक्कंतियमणुस्साणं, अपज्जत्तगसंखेज्जवासाउय-कम्मभूमियगम्भवक्क्रतियमणुस्साणं ? गोयमा ! पज्जत्तगसंखेज्जवासाउयकम्मभूमिय-गम्भवक्कंतियमणुस्साणं, नो अपज्जत्तर्गसंखेज्जवासाउय-कम्मभूमियगन्भवतियमणुस्साणं ।
जइ पज्जत्तगसंखेज्जवासाउयकम्मभूमिय-गम्भ-वक्कंतियमणुस्साणं, किं सम्मदिद्विपज्जत्तगसंखेज्जावासाउयकम्मभूमियगम्भवक्कंतियमणुस्साणं, मि