________________
ન’ટ્વી
जोयणसहसपुहुत्तं वा, जोयणकोडिं वा जोयणकोडिपुहुत्तं वा, जोयणकोडा - कोर्डि वा जोयणकोडा कोडिपुहुत्तं वा, जोयणसंखेज्जं वा जोयणसंखेज्जपुहुत्तं वा, जोयणअसंखेज्जं वा, जोयणअसंखेज्जपुहुत्तं वा, उक्कोसेणं लोगं वा पासित्ताणं परिवइज्जा | मे तं पडिवाइओहिनाणं ।
७७. से किं तं अपडिवाइओहिनाणं ? ७७. अपडिवाइओहिनाणं जेणं अलोगस्स एगमवि आगासपएसं जाणइ, पासइ, ते परं अपडिचाइ ओहिनाणं । से तं अपडिवाइओहिनाणं ।
૭૮, તે સમાસનો ૨ન્દ્રિતૢ પુખ્ત, તે ખાતત્વનો, વિત્તનો, જાગો, માવો । तत्थ दव्वओ णं ओहिनाणी जहन्नेणं अनंताई रूविदच्चाई जाणइ, पासइ । उक्कोसेणं सच्चाई रूविदच्चाई जाण પાસફ્ |
खित्तओ णं ओहिनाणी जहन्नेणं अंगुलस्स असंखिज्जइभागं जाणइ, पासइ, उक्कोसेणं असंखिज्जाई अलोगे लोगप्पमाणमित्ताई खंडाई जाणइ, पासइ । कालओ णं ओहिनाणी जहनेणं आवलियाए असंखिज्जइभागं जाणइ पासइ । उक्कोसेणं असखिज्जाओ उस्सप्पिणीओ
૭૮.
૧૯
પૃથકત્ત્વ, કાશ યા કેશપૃથકત્ત્વ, ચેાજન ચા ચેાજનપૃથકત્ત્વ, ચેાજનશત યા યાજન શતપૃથકત્ત્વ, સહસ્ર ચેાજન યા સહસ્ર ચેાજન પૃથકત્ત્વ, લાખ ચેાજન યા લાખયાજન પૃથકત્ત્વ, ઝેડ ચેાજન યા કાડયેાજન પૃથકત્ત્વ, કાડાઢાડી ચૈાજન યા ાડાક્રાડી ચેાજન પૃથકત્ત્વ, સંખ્યાત ચેંજન યા સંખ્યાતયેાજન પૃથકત્ત્વ, અસંખ્યાત ચેાજન યા અસંખ્યાત યેાજનપૃથકત્ત્વ અને વધારેમાં વધારે સંપૂર્ણ લાકને જોઈને જે જ્ઞાન નષ્ટ થઈ જાય છે. તે પ્રતિપાતિ અવધિજ્ઞાન કહેવાય છે.
પ્રશ્ન—અપ્રતિપાતિ અવધિજ્ઞાન ડેવા પ્રકારનુ છે ?
ઉત્તર~ અપ્રતિપાતિ અવધિજ્ઞાનજે જ્ઞાનથી જ્ઞાતા અલેાકના એકપણ આકાશપ્રદેશને વિશિષ્ટ રૂપથી જાણે છે અને સામાન્યરૂપથી જુએ છે તે અપ્રતિપાતી અવધિજ્ઞાન કેવળજ્ઞાનની પ્રાપ્તિ પર્યન્ત રહે છે. તે અપ્રતિપાતિ અવધિજ્ઞાન કહેવાય છે.
તે અવધિજ્ઞાનને સ ંક્ષેપથી ચાર પ્રકારે કહ્યુ છે. જેમકે– (૧) દ્રવ્યથી (૨) ક્ષેત્રથી (૩) કાળથી (૪) ભાવથી.
દ્રવ્યથી—અવધિજ્ઞાની જઘન્ય, અન ત રૂપી દ્રવ્યોને જાણે જુએ છે, ઉત્કૃષ્ટ સર્વ રૂપી દ્રવ્યાને જાણે અને જુએ છે.
ક્ષેત્રથી–અવધિજ્ઞાની જઘન્ય અશુલના અસંખ્યાતમા ભાગને જાણે અને જુએ છે, ઉત્કૃષ્ટ અલેકમાં લેકપરિમિત અસખ્યાત ખડાને જાણે અને જુએ છે.
કાળથી– અવધિજ્ઞાની જઘન્ય આવલિકાના અઞખ્યાતમાં ભાગમાત્ર કાળને જાણે અને જુએ છે, ઉત્કૃષ્ટ અતીત અને અનાગત