________________
અનુંચે ગદ્વાર સૂત્ર
से कि तं अचित्ते ?
अचित्ते सुवण्णरययमणिमोतियसंखसिलप्पवालरत्तरयणसंतसावएના બાપુ ! ને તું ગપિત્તે !
से किं तं मोसए ?
मीसए - दासाणं दासीणं आसाणं हत्थीणं समाभरिया उज्जालंकियाणं आए, સે તે મીસર્, તે તું છોરૂપ ।
से किं तं कुप्पावयणिए ? कुप्पावणि-तिवि पण्णत्ते । तं जहा - सचित्ते अचित्ते मीसए य । तिण्णिवि जहा लोइए जीवे से तं મીસર્ । સે હૈં છુપ્પાવર્ચાળ ।
से किं तं लोगुत्तरिए ? लांगुरिए - तिविहे पण्णत्ते, त जहा - सचित्ते अचित्ते मीसए य ।
से किं त सचिते ?
सचित्-सीसाणं सिस्सणियाणं
से चं सचिते ।
૩૭૩
વગેરે,વૃક્ષે છે. આ સર્વે સચિત્તપદાર્થોની પ્રાપ્તિ સચિત્તય કહેવાય છે.
છે ?
પ્રશ્ન- ભુ તે ! અચિત્તને આય શુ
ઉત્તર અચિત્ત તે સુવર્ણ, રત્ન, મણિ, મેાતી, શંખ, શિલા--રત્નવિશેષ પ્રવાળ, પરવાળુ વગેરે અચિત્તવસ્તુએની પ્રાપ્તિ તે અચિત્તને આય છે. માયા અને લેાભને આય આ નાઆગમભાવઆય છે. આ પ્રમાણે ભાવઆય અને આયનુ' વર્ણન પૂર્ણ
થયું.
પ્રશ્ન- ભંતે । મિશ્ર આય શુ છે ?
ઉત્તર- વસ્ત્રાલ કારાદિ થી ભૂષિત દાસ, દાસી, અશ્વ, હસ્તી વગેરેના લાભ મિશ્રને આય છે. આ પ્રમાણે લૌકિક આય છે.
પ્રશ્ન-ભ તે 1 કુપ્રાવચનિક આય શુ છે ?
ઉત્તર– યુપ્રાવચનિકઆયના ત્રણ પ્રકાર છે તે (૧) સચિત્ત (૨) અચિત્ત અને મિશ્ર. આ ત્રણેનુ વર્ણન લૌકિઝ્મચની જેમજ
જાણવુઃ
પ્રશ્ન- ભંતે ! લેાકેાત્તર આય શું છે?
ઉત્તર : લેાકેાત્તરઆયના ત્રણ પ્રકાર છે તે- (૧) સચિત્ત (૨) અચિત્ત અને (૩) મિશ્ર
પ્રશ્ન- ભંતે ! સચિત્તમાય શુ' છે ?
ઉત્તર- શિષ્ય અથવા શિષ્યાના લાલ થાય તે સચિત્ત આય છે.