________________
૨૨૯
અનુગદ્વાર
महिलं बलयवाहाए।
-ફિચર મઉં, બાજजा महिलियं निवसणेणं । सित्थेणं दोणपागं, कविंच एकाए गाहाए ॥१॥ से त अवयवेणं ।
ઘણાપોથી ગોમિકાદિનું, કેશરાળથી સિંહનું, કકુદથી બળદનું, વલયયુકત બાહથી, સ્ત્રીનું અનુમાન કરવું તે અવયવલિંગજન્ય શેષવત્ અનુમાન છે. ગાથામાં કહ્યું પણ છે.
પરિકરબંધન–દ્ધાના વિશેષ પ્રકારના પિશાકથી યોદ્ધાનું જ્ઞાન થાય છે. વસ્ત્રવિશેષથી મહિલા જણાય જાય છે. સીઝીગયેલ (પાકી ગયેલ) એક દાણાથી દ્રોણપાક અને એક ગાથા ઉપરથી કવિનું જ્ઞાન થઈ જાય છે. તે અવયવલિંગજન્ય શેષવતુ– અનુમાન છે.
से कि त आसएणं?
પ્રશ્ન- આશ્રયજન્ય શેષવત્ અનુમાન
શું
છે ?
आसएणं-अग्गि धृम्मेणं, सलिल बलागेणं, वुद्घि अभविकारेणं कुलपुत्तं सीलसमायारेणं । से तं आसएणं । જે તે સેવે છે.
२२२. से कि त दिवसाहम्मवं ?
૨૨૨
ઉત્તર– આશ્રયજન્ય શેષવત્ અનુમાન આ પ્રમાણે છે જેમકે– ધૂમથી અગ્નિનુ, બગલાઓની પંકિતથી પાણીનું, વાદળાના વિકારથી વૃષ્ટિનું, શીલના સદાચારથી કુલ– પુત્રનું, અનુમાન થાય છે. આ રીતે આશ્રયથી આશ્રયીનું શેષવત્ અનુમાન છે.
ભતે ! દૃષ્ટસાધમ્યવત અનુમાન તે શું છે?
ઉત્તર ભંતે ! છ સામ્યવત– (દષ્ટ પદાર્થ સાથે અન્ય અદષ્ટનું સાધમ્ય) અનુમાન બે પ્રકારનું કહેવામાં આવ્યું છે તે આ પ્રમાણે (૧) સામાન્યદષ્ટ અને (૨) વિશેષદષ્ટ.
दिसाहम्मवं दुविहं पण्णतं, त जहा-सामन्नदिटुं च विसेसदिटुं च ।
से किं तं सामन्नदिटुं ?
પ્રશ્ન- ભંતે ! સામાન્યષ્ટ અનુમાન
શું
છે ?
सामनदिटुं-जहा एगो पुरिसो तहा वहवे पुरिसा, जहा बहवे पुरिसा तहा एगो पुरिसो । जहा एगो करिसा
ઉત્તર- કોઈ પદાર્થ સામાન્યરૂપથી દg હોય તે સાથે અન્ય અદણના સાધચ્ચેનું અનુમાન કરવું તે સામાન્યદષ્ટ અનુમાન છે.