________________
૩૨૮
से किं तं कारणेंणं ?
कारणेणं तंतवो पडस्स कारणं,
ण पडो तंतुकारणं, वीरणा कडस्स બારાં, ૫ ડો વીરબારણ, મિવિ— હો ધહસ્ત જાળ, દ્ધો મિન્વિતવ્હારાં | સે તું જારમેળ |
1
से किं तं गुणेणं ?
गुणेणं-सुवणं निकसेणं, पुप्फं યેળ, વાં રસેળ, મર આસાયાં, चत्थं फासेणं । से तं गुणेणं ।
से किं तं अवयवेणं ?
अवयवेणं-महिसं सिंगेणं, कुक्कुडं સિદાપ, દયિ વિસાળાં, વાદ વાઢાય્, મોર પિત્ત્તળ, આમ સુરળ, વશ્ય સફેળ, चमरिं बालग्गेणं, बाणरं लंगूलेणं, दुपर्य, मणुस्मादि, चउप्पयं गवयादि, बहुपय गोमियादि, नीटं केसरेणं चसहं ककुरणं.
પ્રમાણનિરૂપણુ
સાંભળી મયૂરનુ પણહુણાટ સાંભળી ઘેાડાનું હાથીની ચીખ સાંભળી હાથીનું, એવં ઘનઘનાયિત સાંભળી થતુ અનુમાન કરવું તે કાલિંગથી ઉત્પન્ન થયેલ શેષવત્ અનુમાન
છે.
પ્રશ્ન- ભંતે 1 કારણરૂપ લિંગથી ઉત્પન્ન થનાર શેષવત્ અનુમાન શું છે ?
ઉત્તર– કારણરૂપ લિંગથી ઉત્પન્ન થનાર શેષવનુમાન આ પ્રમાણે છે– પટ(વસ્ત્ર) નું કારણ ત ંતુમા છે, પટ તંતુનુ કારણ નથી. વીરણા તૃણુવિશેષ કટ-સાદડીનુ કારણ છે, સાદડી વીરણાનુ કારણ નથી. માટીપિંડ ઘટનું કારણ છે, ઘટ માટીનું કારણ નથી. આ કારણેલિંગજન્ય શેષવઅનુમાન
છે.
પ્રશ્ન- ભંતે ' ગુણલિગજન્ય શેષવઅનુમાન શું છે ?
ઉત્તર- ગુણલિંગજન્ય શેષવનુમાન આ પ્રમાણે છે સાનાની કસેાટીપર ઘસવાથી કસેાટીપરની રેખા જોઇ સુવર્ણનું, ગ ધથી, પુષ્પનુ, રસથી લવાતુ, આસ્વાદથી મદ્રિરાતુ' એવં સ્પથી વસ્ત્રનુ' અનુમાન કરવુ તે ગુણનિષ્પન્નશેષવઅનુમાન છે.
પ્રશ્ન– ભ તે । અવયવરૂપલિંગથી નિષ્પન્ન શેષવઅનુમાન શુ છે ?
ઉત્તર- અવયવરૂપલિંગથી નિષ્પન્ન શેષવનુમાન આ પ્રમાણે છે— શ્રૃંગથી મહિષનું, શિખાથી કુટનુ, વિષાણથી હાથીનું, દંષ્ટાથી વરાહતુ, પીંછાથી મયૂરનું, ખરીએથી ઘેાડાનુ, નખથી વ્યાઘ્રનુ, ખાલાગ્રંથી ચમરીનું, લાંગૂલ-પૂછડાથી વાંદરાનુ’, દ્વિપદથી મનુષ્યાદિનુ, ચત્તુષ્પદથી ગાયાદિનુ,