________________
૩૧૬
असुरकुमाराणं भंते ! केवइया - आहारगसरीरा पण्णत्ता ?
गोमा ! आहारगसरीरा दुविहा पण्णत्ता, तं जहा - बद्धेल्लया य मुक्केल्लया य । जहा एएसिं चेव ओरालियासरीरा तहा भाणियन्वा । तेयगकम्मयसरीरा जहा एएसिं वेउव्वियसरीरा तहा भाणियव्वा । जहा असुरकुमाराणं तहा जाव थणियकुमाराणं ताव भाणियव्वं ।
૨૪. પુદવિાચામાં અંતે ! વચા બેરા- ૨૧૪. लियसरीरा पण्णत्ता ?
गोमा ! ओरालि यसरीरा दुविहा पण्णत्ता, तं जहा - वद्धेल्लया य मुक्केल्लया य । एवं जहा ओहिया ओरालि सरीरा तहा भाणियन्त्रा ।
पुढविकाइयाणं भंते ! केवइया उव्वयसरीरा पण्णत्ता ?
गामा ! वेउव्वयसरीरा दुविहा पण्णत्ता, तं जहा - वद्वेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धेल्लया ते पं पत्थि | मुक्केल्ल्या जहा ओहिया णं ओरालि यसरीरा तहा भाणियव्वा । आहारगसरीरावि एवं चेव भाणियव्वा । darकम्मयसरीरा जहा एएसिं चेव ओरालियासरीरा तहा भाणियव्वा । जहा
પ્રમાણનિરૂપણ
પ્રશ્ન-ભ'તે ! અસુરકુમારેાના આહારક શરીરે કેટલા કહેવામાં આવ્યા છે ?
ઉત્તર- ગૌતમ ! આહારકશરીર એ પ્રકારના કહેવામાં આવ્યા છે. (૧) અદ્ધ અને (૨) મુકત આ ખંને પ્રકારના આાંરકશરીરેાની સ ખ્યા ઓદારિકશરીરની જેમ તણુવી. અદ્ધ અને મુકત તૈજસ અને કાગુશરીરે મદ્ધ અને મુકત વૈક્રિયશરીર જેમજ જાણવા જોઇએ અસુરકુમારેમાં આ પાંચ શરીરેાની સ ખ્યા જે પ્રમાણે કહેવામાં આવી છે તેજ પ્રમાણે યાવત્ સ્તનિતકુમારસુધીના ભવનપતિએના શરીરેશની સંખ્યા જાણવી
પ્રશ્ન- ભંતે । પૃથ્વીકાયિક જીવાના ઔદારિકશરીરે કેટલા કહેવામાં આવ્યાં છે ?
ઉત્તર- ગૌતમ !
ઔદ્યારિકશરીરે એ
પ્રકારનાં કહેવામા આવ્યાં છે તે આ પ્રમાણે— (૧) મદ્ધ અને (૨) મુકત પૃથ્વીકાયિકજીવાના આ ખ ને શરીરની સ'ખ્યા બદ્ધ અને મુકત સામાન્ય (ઓધિક) ઓદારિકશરીરે જેટલીજ જાણવી
પ્રશ્ન-ભ તે 1 પૃથ્વીકાયિક જીવેાના વૈકિ યશરીર કેટલા કહેવામા આવ્યા છે ?
ઉત્તર- પૃથ્વીકાયિક જીવેાના વૈક્રિયશરીર એ પ્રકારનાં કહેવામાં આવ્યા છે, તે આ પ્રમાણે (૧) મદ્રે અને (૨) મુકત તેમાં ખદ્ધવૈયિશરીર પૃથ્વીકાયિકજીવાને હાતા નથી. મુકતવૈક્રિશરીરાની સખ્યા સામાન્ય મુકત મેદારિક શરીર પ્રમાણે જાણવી. આહારક શરીરા વિશે પણ આજ પ્રમાણે જાણવુ` કે મૃદ્ધ આહારક શરીર પૃથ્વીકાયિક જીવાને હેાતા નથી અને મુકત