________________
અનુગદ્વાર
૩૧૧ ૨૨. વેવસ્થા જં અંતે ! ગૌરાચિરા ૨૧૧. પ્રશ્ન- ભતે! દારિક શરીર કેટલા પyT?
પ્રરૂપ્યા છે? - गोयमा ! ओरालियसरीरा ઉત્તર- ગૌતમ ઔદારિક શરીર બે "दुविहा पण्णत्ता, तं जहा-बद्धेल्लगा य પ્રકારના પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે– (૧) । मुकेल्लगा य । तत्थ णं जे ते बद्धेल्लगा
બદ્ધ ઔદારિકશરીર- વર્તમાનમાં જીએ ते णं अखिज्जा असंखिज्जाहिं उस्स
ધારણ કરેલ ઔદારિક શરીર અને (૨) प्पिणी-ओसप्पिणीहि अवहीरंति काल
મુક્ત ઔદારિક શરીર– ભવાન્તરમાં સંક્રમણ
કરવાથી અથવા મોક્ષપ્રાપ્ત જીવો વડે જે ओ, खेत्तओ असंखेजा लोगा । तत्थ
ઔદારિક શરીર છોડી દેવામા આવે તે. णं जे ते मुक्केल्लगा तेणं अणंता अणं
તેમાં જે બદ્ધ ઔદારિક છે તે અસ ખ્યાત છે. ताहि उस्सप्पिणी-ओसप्पिणीहिं अव- એક–એક સમયે એક–એક બદ્ધ ઔદારિક हीरंति कालओ, खेत्तओ अणंता लोगा, શરીરને પરિત્યાગ કરવામાં આવે તે दव्वओ अभवसिद्धिएहि अणंतगुणा અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ सिद्धाणं अणंतभागे ।
વ્યતીત થઈ જાય અર્થાત કાળની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીના જેટલા સમય છે તેટલા બદ્ધ ઔદારિક શરીરે છે. ક્ષેત્રની અપેક્ષાએ બદ્ધઔદારિક શરીર અસ ખ્યાત લેક પ્રમાણ છે, અર્થાત્ એક લેકના અસ ખ્યાતપ્રદેશ હોય, એવા અસ ખ્યાત લેના પ્રદેશ જેટલા હોય. જે મુક્ત ઔદારિક શરીર છે તે અને તે છે. કાળથી અન ત છે. અનંત ઉત્સર્પિણી– અવસર્પિણી કાળના સમયે જેટલા છે ક્ષેત્રને અપેક્ષાએ અને તે લેક પ્રમાણ છે. અભવ્યજીવ દ્રવ્યથી અનંતગુણ છે અને સિદ્ધોથી અને તેમાં ભાગ પ્રમાણ છે
૨૨. વફા
પત્તા ?
ને ! વેન્ટિયરી ૨૧૨. પ્રશ્ન- ભંતે ! વૈક્રિય શરીર કેટલા
પ્રકારનું કહેવામાં આવ્યું છે ?
गोयमा ! वेउब्धियसरीरा दुविहा पण्णत्ता, तं जहा-वद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धेल्लया ते णं असंखिज्जा अखिज्जाहिं उस्सप्पिणिओसप्पिणीहिं अवहीरंति कालओ,
ઉત્તર- ગૌતમ 1 ક્રિય શરીરે બે પ્રકારના કહેવામા આવ્યા છે જેમકે- (૧) બદ્ધ ઐકિય શરીર અને (૨) મુક્ત ક્રિય શરીર- તેમા જે બદ્ધ ઐકિય શરીર છે તે અસંખ્યાત છે. અસંખ્યાત ઉત્સર્પિણ–