________________
૩૯
એનગાર
___ गोयमा ! अखेज्जा णेरइया असे खेज्जा असुरकुमारा जार असंखेज्जा ५णियकुमारा, असंखिज्जा पुढवीकाइया जाव असंखिजा वाउकाइया अणंता वण्णस्सइकाइया, असंखेज्जा वेइंदिया जाव असंखिज्जा चउरिदिया असंखिजा पंचिंदियतिरिक्खजाणिया, असंखिज्जा मणुस्सा असंखिज्जा वाणमतरा असंखिज्जा जोइसिया असंखिज्जा वेमाणिया, अणंता सिद्धा, से एएणऽटेणं गोयमा ! एवं वुच्चई नो संखिज्जा नो असंखिज्जा, अणंता ।
ઉત્તર ગૌતમ! અસંખ્યાત નારકે છે, અસંખ્યાત અસુરકુમાર દે છે યાવત્ અસ ખ્યાત સ્વનિતકુમારે છે. અસંખ્યાત પૃથ્વીકાયિક યાવત્ અસંખ્યાત વાયુકાયિક છે, અનંત વનસ્પતિ કાયિકે છે. અસંખ્યાત બેઈન્દ્રિયો યાવતુ અસખ્યાત ચદ્રયજીવે, અસંખ્યાત તિર્યંચ પચેન્દ્રિય છે, અસંખ્યાત મનુષ્ય, અસંખ્યાત વ્યંતર દે, અસંખ્યાત નિષ્ક દે, અસંખ્યાતા વૈમાનિક દે અને અનંત બિદ્ધ છે. આ અર્થના આધારે, ગૌતમ અમે કહીએ છીએ કે જીવદ્રવ્ય સંખ્યાત નથી, અસં– ખ્યાત નથી પણ અનંત છે.
૨૨૦, જવ મિતે ! જરા પuTY ? ૨૧૦. પ્રશ્ન- ભંતે ! શરીરે કેટલા પ્રકારના
કહેવામાં આવ્યા છે? गोयमा ! पंवसरीरा पण्णत्ता तं
ઉત્તર- ગૌતમ શરીરે પાચ પ્રકારના जहा-ओरालिए वेउविए आहारए કહેવામા આવ્યા છે. તે આ પ્રમાણે– (૧) तेअए कम्मए ।
ઔદારિક-તીર્થ કરાદિને આ શરીર હોવાથી ઉદાર–પ્રધાન અથવા ઉદાર એટલે દીર્ઘ, વનસ્પતિની અપેક્ષાએ કઈક અધિક એક સહસજન પ્રમાણવાળું હોવાથી ઔદારિક (૨) વેકિય- નાના-મોટા વિવિધ રૂપ બનાવી શકાય છે. (૩) આહાર– વિશિષ્ટ પ્રજનથી ચૌદપૂર્વધારી મુનિ જે શરીર બનાવે તે (૪) તૈજસશરીર-ગ્રહણ કરેલ આહારના પરિપાકના હેતુરૂપ અને દીપ્તિનું નિમિત્ત હોય તે (૫) કાર્મણ શરીર- અણવિધ કર્મ
સમુદાયથી નિષ્પન્ન હોય તે णेरइयाणं भंते ! कइ सरीरा પ્રશ્ન- ભદંત! નારક જીવોના કેટલા પત્તાં ?
શરીર હોય છે? गोयमा ! तओ सरीरा पण्णत्ता,
ઉત્તર- ગૌતમ! ત્રણ શરીર હોય છે
તે આ પ્રમાણે– (૧) વૈકિય (૨) તેજસ तं जहा-वेउबिए तेअए कम्मए ।
અને (૩) કર્મણ.