________________
૨૮૬
क्खंभेणं, जोयणं उढे उच्चत्तेणं,तं तिगुणं सविसेसं परिक्खेवेणं । से णं पल्ले एगाडिय वेयाहिय तेयाहिय जाव भरिए वालग्गकोडीण । तत्थ णं एगमेगे वालग्गे असंखज्जाई खंडाई कजइ । ते णं वालग्गखंडा दिट्ठी
ओगाहणाओ असंखज्जइभागमेत्ता, महुमस्स पणगजीवस्स सरीरोगाहणाओ असंखेज्जगुणा, ते णं वालग्गखंडा-नो अग्गी डहेज्जा, जाव णो पलिविद्धंसिજ્ઞ, ા ઘા મારછે तओ णं वाससए वाससए एगमेगं वालग्ग खंडं अवहाय जावइएणं कालेणं से पल्ले खीणे नीरए निल्लेवे णिहिए भवइ, से तं मुहुमे अद्यापलिओवमे । 'एएसि पल्लाणं कोडाकोडी भवेज्ज दसगुणिया। तं सुहुमस्स अद्धासागरोवमस्स एगस्स भवे परिमाणं' ॥१॥
एएहिं सुहुमेहि अद्धापलिओवमसागरावमेहिं किं पओयणं ?
પ્રમાણનિરૂપણ એક જન ઊંડે અને કંઈક ઓછા શબ્દ– ભાગ અધિક ત્રણ એજનની પરિધિવાળે હોય તે પલ્યમાં એક—બે-ત્રણ યાવત્ સાત દિવસના બાલાચો ભરવામાં આવે તે એકએક બાલાાના અસંખ્યાત-અસખ્યાતખંડે કરવામા આવે તે ખંડે દુષ્ટિ વિષયીભૂત થતા પદાર્થની અપેક્ષાએ અસખ્યાતમાં ભાગમાત્ર હોય અને સૂક્ષ્મપનક જીવની શરીરવગાહનાથી અસંખ્યાતગ હોય. આ બાલાગ્રખંડ ઠાંસી-ઠાંસીને ભરવાથી તે અગ્નિથી બળતા નથી, વાયુથી ઉડતા નથી, કેહવાતા નથી યાવત દુર્ગધને પ્રાપ્ત થતા નથી. તે પલ્યમાંથી સે-સે વર્ષે એક-એક બાલાગ્રખંડને બહાર કાઢતાં જેટલા સમયમાં તે પલ્ય બાલાખંડની રજથી રહિત, સલેષરહિત સંપૂર્ણ પણે ખાલી થઈ જાય તેટલા સમયને સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ કહે છે દશકોટાકોટિ સૂમ અદ્ધાપત્યોને એક સૂક્ષ્મ અદ્ધાસાગરોપમ થાય છે
પ્રશ્ન- હે ભદંત ! આ સૂક્ષ્મ અદ્ધાપ
પમ અને સૂક્ષ્મ અદ્ધાસાગરોપમથી ક્યા પ્રજનની સિદ્ધિ થાય છે ?
एएहि सहमे हिं अद्धापलिओव- ઉત્તર- આ સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ અને मसागरोवमेहिं नेरइयतिरिक्खजोणिय- સાગરેપમથી નારકીઓ, તિર્થ ચે, મનુષ્ય
मणुस्सदेवाणं आउयं मविज्जई ॥ અને દેવના આયુષ્યની ગણના થાય છે. २०६. नेरइयाणं भंते ! केवइयं काल ठिई २०६. . પ્રશ્ન- હે ભદંત ! નરકની સ્થિતિ પuuત્તા ?
કેટલા કાળની કહેવામાં આવી છે ? गोयमा ! जहन्नेणं दसवासस-- ઉત્તર- હે ગૌતમ ! સામાન્યરૂપે નરકहस्साइं, उक्कोसेणं तेत्तीसं सागरोवमाई। જીની સ્થિતિ જઘન્ય દશ હજાર વર્ષની
અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરેપમ પ્રમાણ છે વિશેષ દરેકે દરેક નરકની સ્થિતિ પ્રશ્નોત્તર દ્વારા બતાવે છે.