SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૫ અનુગદ્વાર अद्धापलिओवमे-दुविहे पण्णत्ते, तं जहा-सुहुमे य वावहारिए य । तत्थ णं जे से सुहुमे से ठप्पे । तत्थ णं जे से वावहारिए से जहा नामए पल्ले सिया-जोयणं आयामविवखंभेणं, जोयणं उड़े उच्चत्तेणं, तं तिगुणं सविसेसं परि खेवेणं । से णं पल्ले एगाहिय वेयाहिय तेयाहिय जाव भरिए वालग्गकोडीणं । ते णं वालग्गा णो अग्गी डहेज्जा, जाव णो पलिविद्धंसिज्जा, नो पूइत्ताए हव्वमागच्छेज्जा । तओ णं वाससए वाससए एगमेगं वालग्गं अवहाय जावइएणं कालेणं से पल्ले खीणे नीरए निल्लेवे निहिए भवइ, से तं वावहारिए अद्धापलिओवमे । 'एएसिं पल्लाणं कोडाकोडी भविज्ज दसगुणिया । त वावहारियस्स अद्धासागरोवमस्स एगस्स भवे परिમા” II ઉત્તર- અદ્ધાપાપમના બે ભેદો છે. સૂક્ષ્મઅદ્ધપાલ્યાપમ અને વ્યાવહારિક અદ્ધાપપમ વ્યાવહારિક અદ્ધાપલ્યોપમ. સ્વરૂપવર્ણવતા સૂત્રકાર જણાવે છે કે એક જન લાંબે, એક જન પહોળ, એક જનઊંડે અને કંઈક ઓછાષષ્ઠભાગ અધિક ત્રણ એજનની પરિધિવાળે એ કઈ એક પલ્ય હેય. તેવા તે પલ્યને એક-એ-ત્રણ દિવસ યાવત્ સાત દિવસ પર્વતના મેટા થયેલા બાલાગ્રખંડેથી કાસી-ઠાંસીને પૂરિત કરવાથી તે બાલારખંડે અગ્નિથી બળતા નથી, વાયુથી ઉડતા નથી, કેહવાતા નથી, વિશ્વ સન પામતા નથી કે તેમાં દુર્ગધ ઉત્પન્ન થતી નથી. સે–સો વર્ષે તે બાલામાંથી એક-એક બાલાઝને બહાર કાઢતાં– કાઢતા જેટલા સમયમાં તે બધા બાલાગ્ર રજ રહિત, સંલેષરહિત, વિશુદ્ધરૂપે ખાલી થઈ જાય તેટલા સમયને અદ્વાવ્યાવહારિકપલ્યોપમ કહે છે ૧૦ કેટકેટી વ્યાવહારિક અદ્ધાપપને એક વ્યાવહારિક અદ્ધાસાગરોપમ થાય છે. एएहिं वावहारिएहिं अद्धापलिओवमसागरोवमे हि किं पयोयणं ? પ્રશ્ન–આ વ્યાવહારિક અદ્ધાપલ્યોપમથી અને વ્યાવહારિક અદ્ધાસાગરેપમથી કયા પ્રયજનની સિદ્ધિ થાય છે? ઉત્તર- આ વ્યાવહારિક અદ્ધાપલ્યાપમથી અને સાગરોપમથી કેઈપણ પ્રજનની નિદ્ધિ થતી નથી તે ફક્ત પ્રરૂપણ માટે જ છે. एएहिं वावहारिएहिं अद्धापलिओवमसागरोवमेहिं नत्थि किंचिप्पओयणं, केवलं पण्णवणा पण्णविज्जइ । से त वावहारिए अद्धापलिओवमे । से किं तं सुहुमे अद्धापलिओवमे ? मुहुमे अद्धापलिओवमे-से जहाणामए पल्ले सिया-जोयणं आयामवि પ્રશ્ન- હે ભદંત સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર– જેમ કોઈ પલ્ય હેય, તે પલ્ય એક જન લાબ, એક જન પહોળ,
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy