________________
અનુયાગદ્વાણ
૨૪
અલદેવમાતા-હીણીને પુત્ર રૌહિણેય અલદેવ, વાસુદેવમાતા દેવકીને પુત્ર દેવકિય-કૃષ્ણવાસુદેવ, રાજમાતા-ચલણને પુત્ર ચલનેય- ફણીકરાજ, મુનિમાતા–ધારણને પુત્ર ધારિણેય-મેઘકુમારમુનિ, વાચકમાતા રૂદ્રમને પુત્ર રૌદ્રમેયવાચક આર્ય, ક્ષિત આ અપત્યનામ છે. આ સર્વ તદ્ધિત પ્રત્યયથી નિષ્પનનામનું સ્વરૂપ છે.
से कि त धाउए ?
धाउए-भू सत्ताए परस्सभासा, च बुड्ढीए, फद्ध संघरिसे, गाह पइट्टालिच्छासु गथे य, वाह लोयणे । [ પરર્સમાપ, gષ વૃદ્ધ, स्पर्द्ध संह, गाधू प्रतिष्ठालिप्सयोग्नन्थे ૨, ] છે તે વાહ !
से कि तं निरुत्तिए ?
નિરિણ- જેણ-દે, ममह य रोगह य भमरो, मुई मुई लसइति मुसलं, कविस्सविलवए त्थेत्ति છે જે વિર; જિનિ જા રણ ૬ होइ चिखल, उनुको उलूगो, मेहस्स माला मेहला । से तं निरुत्तए । से तं भावप्पमाणे 1 से तं पमाणनामे 1 से तं दसनामे । से तं नामे। नामेत्ति पयं
પ્રશ્ન- ધાતુજ નામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- જે નામધાતુથી નિષ્પન થાય તેને ધાતુજ નામ કહેવામાં આવે છે, તે આ પ્રમાણે- “ભૂ' ધાતુ સત્તા અર્થમાં, પરપદી ધાતુ છે. તે અથવા તેનાથી “ભવ’ [ સંસાર ] એવું નામનિષ્પન થાય છે. તે પ્રમાણે એધ' ધાતુ વૃદ્ધિ, પદ્ધધાતુ સંઘર્ષ, ગાવૃધાતુ પ્રતિષ્ઠા, લિસા ઈચ્છા] કે સંચય અને બાઘું ધાતુ વિલેક અર્થમાં હોય છે. તેનાથી નિષ્પનામ ધાતુનામ કહેવાય છે,
પ્રશ્ન- ભદત ! નિરૂતિજ નામ એટલે
ઉત્તર- ક્રિયાકારક, ભેદ અને પર્યાયવાચી શબ્દ વડે શબ્દાર્થનું કથન કરવું તે નિરૂક્તિ, તેનાથી જે નામ નિષ્પન્ન થાય
તે નિરૂક્તિજનામ છે. જેમકે- મછાં રે : રિ નહિg :- પૃથ્વી પર જે શયન કરે તે
મહિષ-ભેસ, ઊરિ હરિ અમર - જે બ્રમણ કરતાં શબ્દ કરે તે ભ્રમર, ઈ. ત્તિ શુતિ પુર૪– જે વારંવાર ઊંચે નીચે જાય છે તે મૂસલ, કપિ–વાનર જેમ વૃક્ષની શાખાપર ચેષ્ટા કરે તે કવિલ્થ, પગેને શ્લેષ કરનાર ચિકખલ, કીચડ] જેના કર્ણ ઉર્વ હેય તે ઉલૂ ઘુવડ] ખસ્ય માલા તે મેખલા, આ નિરૂક્તિતદ્ધિતનું કથન થયું. આ પ્રમાણે પ્રમાણુનામ અને દસનામના સ્વરૂપનું વર્ણન પૂર્ણ થયું.