________________
૨૫૬
ઉપક્રમના તૃતીયભેદ-પ્રમાણ
© 2
૧૮૭,
૬૮૭, મૈં કિં તે માળે?
પદ્મા(રવિવTM, H जहाद पमाणे खेत्तप्पमाणे काल - माणे भावप्यमाणे ||
૧૮૮, ૯ હૈ ર્ધ્વવનાને
હળતાળ -વિદ્વત્ત, जहा-पएस निष्कण्णेय विभागनिष्कण्णे Y |
से किं तं पrefronणे 2
पतनिष्कण्णे परमाणुपोगले दुप्पere जाय दareलिए संखिज्जएसिए अखिज्ज पर लिए अणतपरसिए । से तपएसनिष्कण्णे ।
૧૦.
પ્રશ્ન- ઉપક્રમના ત્રીજાક્ષેદ પ્રમાણનુ સ્વરૂપ કેવુ' છે ?
ઉત્તર પ્રમાણના ચાર પ્રકાર છે, જેમકે (૧) દ્રવ્યપ્રમાણુ (૨)ક્ષેત્રપ્રમાણ (૩) કાલપ્રમાણ અને (૪) ભાવપ્રમાણુ, પ્રમાણને વ્યુત્પતિલક્ષ્ય અર્થ એ છે કે જેનાવડે ધાન્યાદિ પદાર્થ નું માપ જાણવામાં આવે તે પ્રમાણુ, આ વ્યાખ્યામુજખ અસૃતિપ્રકૃતિ માપ વિશે। પ્રમાણુ છે, પ્રતિનિયત વસ્તુના સ્વરૂપના જ્ઞાનને પણ પ્રમાણુ કહેવામાં આવે છે, આ રીતે ધાન્યાદિ દ્રવ્યાની પ્રમિતિ અને પ્રમિતિના હેતુભૂત માપવિશેષને પણ પ્રમાણ માનવામા આવે છે,
પ્રશ્ન- ભટ્ટ'ત ! દ્રવ્યપમાણુનુ સ્વરૂપ *વુ' છે ?
ઉત્તર દ્રવ્યવિષયક પ્રમાણુનું' નામ દ્રવ્યપ્રમાણુ છે, તેના બે ભેદા છે, (૧) પ્રદેશનિષ્પન્ન અને (૨) નાભાગનિષ્પન્ન,
પ્રશ્નભ'ત ! પ્રદેશતિષ્ણુનેદ્રશ્યપ્રમાણુ ા' છે ?
ઉત્તર- જે દ્રવ્યપ્રમાણ પુદ્ગલપરમાણુ, એ પ્રદેશ યાવત્ દમપ્રદેશ, સખ્યાતપ્રદેશ, અસ ખ્યાતપ્રદેશ અનેઅનંતપ્રદેશથી નિષ્પન્ન થાય તે પ્રદેશનિષ્પન્ન દ્રવ્યપ્રમાણુ છે. આ દ્વિપ્રદેશિક યાવત્ અનંતપ્રદેશિસ્કન્ધા સ્વસ્વરૂપે જાણવામાં આવતા હેાવાથી ‘મીયતે ચત્ તબમાનમ્' જે જાણવામાં આવે તે પ્રમાણુ. આ ક સાધનદ્વારા પ્રમાણની કેટિમાં સ્થાન પામે છે.