________________
અનુયાગકાર
सिप्पनामे-तुष्णिए तंतुवाइए
पट्टकारिए उच्चट्टिए वरुडिए मंजकारिए वप्रकारिए कटुकारिए छत्तकारिए पोत्थकारिए चित्तकारिए दंतकारिए लेप्पकारिए सेलकारिए कोट्टिमकारिए । से सिप्पना ।
से किं तं सिलोयनामे ?
सिलोयनामे-सम સન્યાતિદી । સે તું સિજોયનામે ।
माहणे
से किं तं संजोगनामे १
संजोगनामे- रणो ससुरए, रणो બામાડવુ, રળો સાજે, પળો માડવુ, रण्णो भगिणीवई । से तं संजोगनामे ।
से किं तं समीवनामे ?
૨૪૭
3
ઉત્તર– શિલ્પ-કળા અમાં તદ્ધિત પ્રત્યય– ‘ ઠક્’ કરવાથી જે નામ નિષ્પન્ન થાય છે તે શિલ્પનામ છે. તે આ પ્રમાણેતુન્ન જેનું શિલ્પ છે તે તૌન્નિક-૪ છે. તંતુઓનું વાય–સૂતર ફેલાવવું એ જેનું શિલ્પ છે તે તન્તુવાયિક-વણકર, પટ્ટ તૈયાર કરવું એ જેનુ શિલ્પ છે તે પાટ્ટકારિક–વણકર, પિષ્ટ-પીંડી વગેરેથી શરીરના મલને દૂર કરવા એ જેનું શિલ્પ છે તે ઔવૃત્તિકહજામ, આ પ્રમાણે વારૂણિક, મૌજકારિક, કાષ્ઠકારિક, છત્રકારિક, ખાદ્યકારિક, પૌસ્તકારિક, ચૈત્રકારિક, દંતકારિક, લેપ્યકારિક, શૈલકારિક, કૌટ્ટિમકારિક વગેરે જાણવા. આ પ્રમાણે શિલ્પનામ છે.
પ્રશ્ન હે ભદંત । શ્લાકનામ શું છે ?
ઉત્તર- લેાકયશરૂપ અર્થમાં તદ્ધિત પ્રત્યય કરવાથી જે નામ નિષ્પન્ન થાય છે તે શ્લાકનામ છે. તે આ પ્રમાણે- તપશ્ચર્યાંદિ શ્રમ જેની પાસે છે તે ‘ શ્રમણ ’અને પ્રશસ્ત બ્રહ્મ છે તે ‘બ્રાહ્મણુ’ અહીં પ્રશસ્ત અંમાં મીય‘અર્ ' પ્રત્યય થવાથી સવ વર્ણીના અતિથિ માનવામાં આવે છે. તે લેાકનામ છે.
શું ?
પ્રશ્ન- હે ભદંત ! સંચેાગનામ એટલે
ઉત્તર– સ`ખધામાં તદ્ધિત પ્રત્યય હેાવાથી જે નામ નિષ્પન્ન થાય છે તે સંચાગનામ છે. તે આ પ્રમાણે રાજાના શ્વસુર–રાજકીય શ્વસુર, રાજકીય જામાતા– જમાઈ, રાજકીય શાળા રાજકીય અનેવી વગેરે સચેાગનામ છે.
પ્રશ્ન- સમીપનામ એટલે શુ ?