________________
૨૩૪
નામ નિરૂપણ ૨૮૦. સે તેં વિપyu ? ૧૮૦. પ્રશ્ન- પ્રતિપક્ષપદનિષ્પન્નનામનું
સ્વરૂપ કેવું છે ? पडिवक्खपएणं नवेसु गामागर
- ઉત્તર– વિવક્ષિતવસ્તુના વિપરીતणयरखेडकब्बडमडंबदोणमुहपट्टणासमसं
ધર્મને પ્રતિપક્ષ કહે છે. તે પ્રતિપક્ષપદથી वाहसन्निवेसेस संनिविस्समाणेच असिवा
નિષનનામનું સ્વરૂપ આ પ્રમાણે છે.
જેમકે– મેર કાટા વગેરેની વાડ હાય તે सिवा अग्गी सीयलो विसं महुरं कल्ला
“ગ્રામ”, રત્ન સુવર્ણ વગેરે જ્યાંથી નિકળતા लघरेस अविलं साउयं जे रत्तए से
હોય તે સ્થાન આકર (ખાણ', અઠાર अलत्तए जे लाउए से अलाउए जे
પ્રકારના ટેકસથી મુક્ત હોય તે “નગર', सुभए से कुसुभए आलवंते विवली
જેની મેર માટીને કેટ હોય તે “ખેટ”, अभासए । से तं पडिवक्खपएणं ।
જે નગર કુત્સિત હોય તે “કર્બટ, જેની આસપાસ અઢી ગાઉસુધી કઈ ગામ ન હોય ! તે “મડબ’, જેમાં જવા માટે જળમાર્ગ અને સ્થળમાર્ગ બને હોય તે “દ્રોણમુખ જ્યાં બધી વસ્તુઓ મળી શકતી હોય તે પત્તન', જવાં વણિકને નિવાસ હોય તે નિગમ”, તાપસ આદિનું સ્થાન “આશ્રમ, ઘણા પ્રકારના લોકોથી વ્યાપ્ત સ્થાન તે ! ' “સંવાહ”, અથવા જ્યાં પથિકે વિશ્રામ લે
તે સ્થાન “સંવાહ”, સાર્થવાહ પિતાને રહેવા જે સ્થાન વસાવે તે “સન્નિવેશ”. આ સર્વ સ્થાનો નવા વસાવવામાં આવે ત્યારે મગળ નિમિત્ત “અશિવા” (શ્રગાલી) ના સ્થાને “શિવાએ મ ગળાર્થક શબ્દ ઉચ્ચારિત કરવામાં આવે છે કારણવશાત અગ્નિપદના સ્થાને “શીતલ” શબ્દ બોલાય છે વિષના સ્થાને “મધુર” શબ્દનો પ્રયોગ કરાય છે કલાલના ઘરમાં “આસ્લ’ શબ્દના સ્થાને “સ્વાદુ’ શબ્દને વ્યવહાર કરાય છે, તે સર્વ પ્રતિપક્ષપદનિષ્પન્ન નામ છે હવે સૂત્રકાર સામાન્યપણે કથન કરતા કહે છેજે રક્તવર્ણ હોય તે જ અલ (૨) કતકઅરકતવર્ણ કહેવાય છે. તેમજ જે લાબુપાત્ર વિશેષ તેજ “અલાબુ” કહેવાય છે, જે સુભક–શુભવર્ણકાર હોય તે જ “કુસુંભક કહેવાય છે. જે ઘણુ અને અસબદ્ધ બેલે તે