________________
અનુયાગદ્વાર
'
‘ અવયં’. તે નામ રાખ્યું છે. સૂત્રકૃતાંગસૂત્રનાં ૧૩ મા અધ્યયનના પ્રારંભમાં ‘સદ્દ મુર્ત્ત સજ્જ બચો ’ કહ્યું છે તે ત્યાંના એ પદાના આધારે ‘સદ્ તે નામ અધ્યચનનુ` છે. સૂત્રકૃતાંગસૂત્રના દ્વિતીયશ્રુતસ્કંધના હા અધ્યયનના પ્રારભમા ‘પુરાનું અદકાં મુળદ ગાથા આવેલ છે તેનાથી તે અધ્યયનનું નામ ‘ ૪ગ્ન ’ છે. ઉત્તરાધ્યયનનાં ૨૫મો અધ્યયનના પ્રારંભમા 'माण कुलसंभूओ आमी विप्पो महाजसो जायाई जनजण्णम्मि जयघोसो त्ति नामओ ' એવી ગાથા છે. તેના · લળઃ પદના આધારે આ અધ્યયનનું નામ जण्णीय ' છે. ઉત્તરાધ્યયનમૃત્રના ૧૪ મા અધ્યયની પ્રથમ ગાયોના સુચાર ' પદથી આ અય્યચનનું નામ રસુરિન ” રાખ્યુ છે. ઉત્તરાધ્યયનમૃત્રના છ મા અધ્યયનના પ્રા - ભમાં આવેલ ગાથાના ‘ પ’ પદના આધારે
'
(
'
'
'
'
૨૩૩
*
'
અધ્યયનનું નામ != રાખ્યુ છે. મૂત્રકૃતાગસૂત્રના અષ્ટમ અધ્યયનના પ્રાર્’– ભમાં આવેલ ગાયાના ‘ચિ’ પદના આધારે અધ્યયનનું નામ ‘ વીયિ ’ રાખ્યું છે સૂત્રકૃતાંગસૂત્રના નવમા અધ્યયનમાં પ્રારંભની ગાથાના ધમ્મ ' પદના આધારે અઘ્યયુનનું નામ ધમય ” રાખ્યુ છે મૃત્રકૃતાગસૂત્રની ૧૧ મા અધ્યયનની પ્રસ્તાવની ગાથાના મળ' શબ્દથી અધ્યયનનુ નામ ‘મા ’ રાખવામાં આવ્યું છે. તેમજ તેજ સૂત્રના ૧૨ મા અધ્યયનની પ્રાર ભની ગાથામાં ममोसरणाणिमाणि ' પદના આધારે અધ્યયનનું નામ ‘સમોસરળય રાખવામાં આવેલ છે. આ સૂત્રના ૧૫ મા અધ્યયનની પ્રારંભની ગાથાના ‘સમરું ! પદના આધારે અધ્યયનનુ નામ પણ તેજ રાખ્યુ છે. આ સર્વનામ આદાનપઃ
'
નિષ્પન્ન નામ કહેવાય
*