________________
૨૩૧
અનુગદ્વાર પર્વતોત્તિ ચડ્યો શા
ઉત્પન્ન થાય છે તે પ્રશાન્તરસ છે. પ્રશાતपसंतो रसो जहा-सब्भावनि- રસ નીચેના પદોથી જાણી શકાય છે, જેમકેबिगारं उवसंतपसंतसोमदिट्ठीयं । ही
જુઓ, સ્વભાવથી-નિષ્કપટભાવથી, નિર્વિકાર,
વિષયદર્શનની ઉત્સુકતાના ત્યાગ અને जहा मुणिणो सोहई मुहकमलं पीव
ક્રોધાદિ દેના ત્યાગના કારણે શાત-સૌમ્ય સિરીરા.
દૃષ્ટિથીયુક્ત, મુનિનું મુખકમળ ખરેખર અતીવ શેભાસંપન્ન થઈને સુશોભિત થઈ
રહ્યું છે ! एए नव कव्वरसा बत्तीसदोस
સૂત્રના જે બત્રીસ દોષો છે તેનાથી આ विहिसमुप्पण्णा । गाहार्हि मुणियव्वा, રસે ઉત્પન્ન થાય છે. આ નવ કાવ્યરસે શુદ્ધ हवंति सुद्धा वा मीसा वा ॥३॥
(અમિશ્રિત-જે એક રસ સાથે બીજા રસનું
મિશ્રણ ન હોય) પણ હોય છે અને મિશ્ર से तं नवनामे ॥
(બે આદિ રસને સંગ) પણ હોય છે. આ રીતે નવનામનું વર્ણન પૂર્ણ થયુ. તાત્પર્ય– આ નવ રસોના જે નામે છે તે
નવનામ કહેવાય. १७९. से किं तं दसनामे ?
૧૭૯. પ્રશ્ન- હે ભગવન્! દશનામનું સ્વરૂપ
કેવું છે? दसनामे-दसविहे पण्णत्ते, तं
ઉત્તર– દશ પ્રકારના નામે દશનામ जहा-गोण्णे नोगोण्णे आयाणपएणं કહેવાય છે. તે આ પ્રમાણે છે- (૧) ગૌણपडिवक्खपएणं पहाणयाए अणाइसिद्धं- નામ (૨) ગણનામ (૩) આદાનપદतेणं नामेणं अवयवेणं संजोगेणं पमा- નિષ્પનામ (૪) પ્રતિપક્ષપદનિષ્પન્નનામ પvt !
(૫) પ્રધાનપદનિષ્પન્નનામ (૬) અનાદિસિ– દ્વાન્તનિષ્પન્નનામ (૭) નામનિષ્પન્નનામ (૮) અવયવનિષ્પન્ન નામ (૯) સંગનિષ્પ–
નનામ (૧૦) પ્રમાણનિષ્પન્નનામ. से किं तं गोण्णे?
પ્રશ્ન-ગૌણ- ગુણનિષ્પન્ન (યથાર્થ)
નામનું સ્વરૂપ કેવું છે? गोण्णे-खमइत्ति खमणो, तवइत्ति ઉત્તર– ક્ષમાગુણથી યુક્ત હોય તેને तवणो, जलइत्ति जलणो, पवइत्ति ક્ષમણ” નામથી સંબંધિત કરે, તપે છે પવો , જે તં ને !
તે તપન–સૂર્ય, પ્રજવલિત હોય તે જ્વલન (અગ્નિ), વાય તે પવન. આ રીતે ક્ષમા, તપન, જ્વલન, પવનરૂ૫ ગુણેથી નિષ્પન્ન હેવાને કારણે આ સર્વને ગણનામ સમજવા. આ ગૌણનામ કહેવાય.