________________
૨૩૦
નામ નિરૂપણ
૨૭૫. અમુકુળમાંસાના વિમાનિ - ૧૭૫. અશુચિ–મળ મૂત્રાદિ, કુણપ-શબ, फण्णो । निव्वेयऽविहिंसालक्खणो रसो
દુદર્શન-લાળ આદિથી યુકત વૃણિત શરીરને होइ वीभच्छो ॥१॥ बीभच्छो रसो
વાર વાર જેવારૂપ અભ્યાસથી અને નીતે जहा-असुइमलभरियनिज्झरसभावदुग्गंधि
દુર્ગન્યથી બીભત્સરસ ઊત્પન્ન થાય છે. सव्वकालंपि । धण्णा उ सरीरकलिं
નિર્વેદ-ઉદ્વેગ અને અવિહિંસા (જીવઘાતથી
નિવૃત્તિ) એ બીભત્સરસના લક્ષણો છે. वहुमलकलसं विमुंचंति ॥२॥
બીભત્સરસ આ પ્રકારે જણાય છે. જેમકેઅપવિત્ર મળેથી પૂર્ણ ઈદ્રિના વિકારરૂપ ઝરાઓ જેમા છે, જે સદા સર્વ કાળમાં સ્વભાવથી જ દુર્ગધયુક્ત છે તે શરીર સર્વ કલોનું મૂળ છે, એમ જાણું ભાગ્યશાળી વ્યક્તિઓ તેની મૂછને ત્યાગ કરી પિતાની
જાતને ધન્ય બનાવે છે. ૨૭૬. વસમાસાવિત્રીવિવળ સમુ– ૧૭૬. રૂપ, વય, વેષ અને ભાષાના વિપરીત
प्पणो । हासो मणप्पहासो पगासलिंगो પણાથી હાસ્યરસ ઉત્પન્ન થાય છે ર રોડ શો નો રસ નET-TH- હાસ્યરસ મનને હર્ષિત કરનાર છે. त्तमसीमंडिअपडिबुद्धं देवरं पलोयंती ।
પ્રકાશ–મુખનું વિકસિત થવું, પેટધ્રુજવું, ही जह थणभरकंपणपणमियमज्झा हसई
અટ્ટહાસ વગેરે તેના લક્ષણો છે. હાસ્યરસ સામાં સારા
આ રીતે જણાય છે, જેમકે– રાત્રે સુઈને ઉઠેલ દિયરના મુખપર થયેલી કાજળની લીટીને જોઈ કેઈ યુવતી–ભ્રાતૃપત્ની, સ્તનભારથી જેનો મધ્યભાગ લળી રહ્યો હતો તે, હી. હી... કરતી હસી.
૨૭૭. વિવિઘ વિંધવાવિળવા સE- ૧૭૭. પ્રિયના વિયેગથી, બધથી, વધ-તાડ
प्पणो । सोइ अविलविय पम्हणरुण्ण- નથી, વ્યાધિ–રોગથી, વિનિપાત-સ્વજનના लिंगो रसो करुणो ॥१॥ करुणो रसो મરણથી અને પરચકના ભયથી કરૂણ રસ जहा-पज्झायकिलामिअयं वाहागय
ઉત્પન્ન થાય છે. શેક, વિલાપ, મુખશુષ્કતા, पप्पुअच्छियं वहुसो। तस्स वियोगे
રુદન, વગેરે કરુણરસના લક્ષણો છે. કરુણરસ
આ પ્રમાણે જાણી શકાય છે. જેમકે- હે પુત્તિય ! સુવર્થ તે મુદં નીયં પરા
પુત્રીકે ! પતિના વિયોગમા, પ્રિયતમની ચિન્તાથી તારું મુખ કલાન્ત-શુષ્ક અને વાર વાર આખમાથી અશ્રુ વહેવાને કારણે
કૃશ થઈ ગયુ છે. ૨૭૮. નિરો સમાજમાદાળમો નો સંત- ૧૭૮. હિંસાદિ દોષોથી રહિત મનની સ્વસ્થતા
મ. વિજારવ સો રસો (સમાધિ) થી અને પ્રશાન્તભાવથી જે રસ