________________
અનુગદ્વાર
૨૨૯ - ૨૭રૂ. મળTળવણયાતિકાસણq– ૧૭૩. પિશાચ તથા શત્રુઆદિના ભત્પાદક
ण्णो । संमोहसंभमविसायमरणलिंगो રૂપ અને શબ્દ તથા અંધકારના ચિન્તનથી, रसो रोद्दो ॥८॥ रोद्दो रसो जहा-भिउडी
કથાથી, દર્શનથી જે ઉત્પન્ન થાય છે તેમજ विडंबियमुहो संदट्ठोर्ट इयरुहिरमाकि
વિવેક રહિતપણારૂપ સંમેહ, વ્યાકુલતારૂપ ण्णो । इणसि पखं असुरणिभो भीमरसिय
સંભ્રમ, શકરૂપ વિષાદ અને પ્રાણ વિસ
જેનરૂપ મરણ લક્ષણવાળે રૌદ્રરસ હોય છે. अइरोह ! रोद्दोऽसि ॥९॥
જેમકે – મુકુટીએથી ના મુખ વિકરાલ બની ગયુ છે, ક્રોધાદિના આવેગથી તારા દાત અધરોષ્ઠને ભી સી રહ્યા છે, તારુ શરીર લેહીથી ખરડાઈ રહ્યું છે, ભત્પાદક વચન બોલનાર તું અસુર જેવો થઈ ગયે છે અને પશુની હત્યા કરી રહ્યો છે. તેથી અતિશય રૌદ્રરૂપધારી તું સાક્ષાત
રૌદ્રરસરૂપ છે. ૨૭૪. વિવિચારગુરવારમેરવવE- ૧૭૪. વિનય કરવા યોગ્ય માતા-પ્તિાદિને cqom | વેઢા નામ રસી,
અવિનય કરવાથી, મિત્રાદિનું રહસ્ય પ્રગટ लज्जासंकाकरणलिंगो ॥१०॥ वेलणओ
કરવાથી, ગુરુપત્ની આદિ સાથેની મર્યાદાનું ____ जहा-किं लोइयकरणीओ लज्जणी
અતિક્રમણ કરવાથી બ્રીડનક રસ ઉત્પન્ન થાય अतरंति लज्जयामुत्ति । वारिजम्मि
છે લજા અને શકા ઉત્પન્ન થવી એ આ
રસના લક્ષણો છે. જેમકે કે કઈ વધુ કહે गुरुयणो परिवदइ जं बहुप्पोत्त ॥११॥
છે– આ લૌકિક-વ્યવહારથી વધારે કંઈ લજ્જાસ્પદ વાત થઈ શકે ? મને તે એનાથી બહુ લજજા આવે છે. મને તે એનાથી બહુ શરમ આવે છે વરવધૂના પ્રથમ સમાગમ પછી ગુરુજને વગેરે વધૂએ પહેરેલા વસ્ત્રના વખાણ કરે છે
છે. કેઈ એક દેશમાં એવી પ્રથા છે કે જ્યારે સુહાગરાત્રિમાં વધુ વરનો પ્રથમ-સમાગમ થાય છે ત્યારે તે સમાગમમાં જે વધૂએ પહેરેલું વસ્ત્ર લેહીવાળું થઈ જાય છે તે તેથી એમ માનવામાં આવે છે કે તે સ્ત્રી પહેલા અકૃતસંગમા રહી છે તેથી તે સતી છે. વધૂના તે લેહીથી ખરડાયેલા અને તેના સતીત્વની પ્રસિદ્ધિ માટે દરેકે દરેક ઘરમાં બતાવવામાં આવે છે. તેના શ્વસુર વગેરે ગુરુજને સન્માનપૂર્વક તે વસ્ત્રના વખાણ કરે છે આ જાતના લેટાચારને અનુલક્ષીને કેઈ એક વધૂના અને ગુરુજને વડે પ્રશંસિત થતું જોઈને તે વધૂએ પિતાની સખી સામે લજજા પ્રગટ કરી છે.