________________
અનુગદ્વાર
૧૫૭ तं जहा संतपयपरुणया १
ઉત્તર– અનુગમ નવ પ્રકાર છે. તે .दव्यप्पमाणं २ च खित्त ३ फुसणा य આપ્રમાણે-(૧) સત્પદપ્રરૂપણુતા-આનુપૂર્વી४ । कालो य५ अंतरं ६ भाग ७ भाव આદિપદો વિદ્યમાન પદાર્થ વિષયક છે અથવા ८ अप्पावडं चेव९ ॥१॥ से तं अणुगमे ।
અવિદ્યમાન અર્થ વિષયક છે, એવી પ્રરૂપણ. (૨) દ્રવ્યપ્રમાણ-સંખ્યા (૩) ક્ષેત્ર વિવક્ષિત દ્રવ્ય (આનુપૂર્વી આદિ) કેટલા ક્ષેત્રમાં રહે છે. (૪) સ્પર્શન-આનુપૂર્વી આદિવ્ય કેટલા આકાશપ્રદેશોને સ્પર્શ કરે છે. (૫) કાળ-દ્રવ્યની સ્થિતિનો વિચાર. (૬) અત્તરવિરહાકાળ (૭) ભાગ-આનુપૂર્વી આદિ દ્રવ્ય બીજા દ્રવ્યોના કેટલા ભાગમાં રહે છે. (૮) ભાવ-વિવક્ષિત આનુપૂર્વ આદિ દ્રવ્ય કયા
ભાવમાં છે. (૯) અલ્પાહુત્વ-ન્યૂનાધિતા. ८२. नेगमववहाराणं आणुपुचीदवाई किं ८२. પ્રશ્ન-નગમ-વ્યવહારનયની અપેક્ષાએ अस्थि नत्थि ?
આનુપૂર્વીદ્રવ્ય છે કે નથી ? णियमा अस्थि ।
ઉત્તર– અવશ્ય છે. नेगमववहाराणं. अणाणुपुव्वी
પ્રશ્ન– નગમ-વ્યવહારનયસંમત दवाई कि अत्थि णत्थि ?
અનાનુપૂર્વીદ્રવ્ય છે કે નથી ? णियमा अस्थि ।
ઉત્તર- અવશ્ય છે. नेगमववहाराणं अवत्तव्यगदव्याई
પ્રશ્ન– નગમ- વ્યવહારનયસંમત कि अस्थि णत्थि ?
અવક્તવ્યદ્રવ્યું છે કે નથી? णियमा अस्थि ।
ઉત્તર– અવશ્ય છે.
આ સત્પદપ્રરૂપણરૂપ પ્રથમ ભેદ છે. ૮રૂ. ને મારા મનુષ્યીવાકું . ૮૩. પ્રશ્ન-નિગમ-વ્યવહારનયની અપેક્ષાએ संखिज्जाई असंखिजाई अणंताई ? આનુપૂર્વી શું સંખ્યાત છે? અસંખ્યાત
છે? અથવા અનંત છે? नो संखिज्जाई नो असंखिज्जाई ઉત્તર–સંખ્યાત નથી, અસંખ્યાત નથી अणंताई । एवं अणाणुपुवीदव्वाई પતુ અનંત છે. આ પ્રમાણે અનાનુપૂર્વી अवत्तव्यगदम्बाई च अणंताई भाणिय- કળે અને અવકતવ્ય પણુ અનંત વાડું !
જાણવા. આ દ્રવ્ય પ્રમાણે નામને દિતીય બને છે.