________________
અનુગાર
से किं तं जाणयसरीरभवियसरोरवइरित्ता दव्वाणुपुची ?
जाणय सरीरभवियसरीरवइरित्ता दव्वाणुपुची दुविहा पण्णत्ता, तं जहा
ओवणिहिया य अणोवणिहिया य । तत्थ णं जा सा ओवणिहिया सा ठप्पा । तत्थ णं जा सा अणोवणिहिया सा दुविहा पण्णत्ता, तं जहा-नेगमववहाराणं, संगहस्स य ।
- ૧૫૧ પ્રશ્ન-ભવ્ય શરીરદ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- જે જીવ સમય પૂર્ણ થતાં નિમાંથી બહાર આવેલ છે, ભવિષ્યમાં “આનુપૂવી” પદના અર્થાધિકારને જાણવાનું છે તે ભવ્યશરીરનેઆગમદ્રવ્યાનુપૂર્વી છે શેષ સર્વ દ્રવ્યાવશ્યક પ્રમાણે જાણવું. આ પ્રમાણે ભવ્ય શરીરદ્રવ્યાનુપૂર્વનું સ્વરૂપ છે. પ્રશ્ન- જ્ઞાયક શરીર-ભવ્ય શરીર વ્યતિરિત દ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- જ્ઞાયકશરીર-ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્યાનુપૂર્વીના બે પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે– (૧) ઔપનિધિકી (ઉપનિધિવિવક્ષિત) પદાર્થને વ્યવસ્થાપિત કરી દીધા પછી તેની પાસે પૂર્વાનુપૂર્વી આદિના કમથી અન્ય પદાર્થ રાખવે, તે જે આનુપૂર્વનું પ્રજન છે તે, દ્રવ્યાનુપૂવી અને (૨) અનેપનિધિકી (અનુપનિધિ—પૂર્વાનુપૂવી) આદિના ક્રમ પ્રમાણે જ્યાં પદાર્થની સ્થાપના કરવામાં આવતી નથી, તેમાંથી જે ઔપ-- નિધિકી આનુપૂર્વી છે તે સ્થાપ્ય છે એટલે એનું નિરૂપણ અત્યારે કરતું નથી– પછી કરવામાં આવશે.અનપનિધિકદ્રવ્યાનુપૂર્વીના બે પ્રકાર છે. તે આ પ્રમાણે- (૧) નૈગમનય અને વ્યવહારનયસમત તથા (૨) સંગ્રહનયસમત.
હણ, જે દિ ને મારા જેવા – ૭૪. પ્રશ્ન-નગમનય અને વ્યવહારનયને માન્ય हिया दवाणुपुच्ची ?
અનૌપનિધિકદ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? नेगमववहाराणं अणोवणिहिया
ઉત્તર- નૈગમનય-વ્યવહારનયને માન્ય
દ્રવ્યાનુપૂર્વીના પાંચ પ્રકાર કહ્યા છે તે આ दव्वाणुपुव्वी पंचविहा पण्णत्ता, त
પ્રમાણે-(૧) અર્થપદપ્રરૂપણા (૨) ભંગસનદા-દાવા, મંસધિ
મુત્કીર્તનતા (૩) ભ ગોપદર્શનતા (૪) तणया, भंगोवदसणया, समोयारे,
સમવતાર (૫) અનુગમ. अणुगमे।