________________
અનુગાર
૧૩૯
(૬) આજ્ઞા–મુકિતમાટે આજ્ઞા કરનાર (૭) વચન-વાણી દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે માટે વચન (૮) ઉપદેશ-જીને ઉપાદેયમા પ્રવૃત્ત થવાને તથા હેયથી નિવૃત્ત થવાને ઉપદેશ આપનાર (૯) પ્રજ્ઞાપના-જીવાદિક સર્વ પદાર્થોના યથાર્થ સ્વરૂપનું પ્રરૂપણ કરનાર, (૧૦) આગમ-આચાર્ય પરંપરાથી આવેલ હોવાને કારણે આગમ આરીતે સુતનું નિરૂપણ સમાપ્ત થાય છે
ધની વ્યાખ્યા
છપ. જિં તું હશે ?
૪૫. પ્રશ્ન- સ્કન્ધ (પુદ્ગલ પરમાણુઓના પિંડ)
નુ સ્વરૂપ કેવું છે ? खंधे चढविहे पण्णत्ते, तं जहा-नामखंवे ઉત્તર– સ્કન્ધના ચાર પ્રકાર પ્રરૂપ્યા છે. તે ठवणाखंधे दव्यखंधे भावांधे ।
આપ્રમાણે– (૧) નામસ્ક (૨) સ્થાપના
કન્ય (૩) વ્યસ્કન્ધ (૪) ભાવસ્કધ. ૪૬. નામદ કુ ળવાજીમેT ૪૬. નામકલ્પ અને સ્થાપનાકલ્પનું સ્વરૂપ
નામ આવશ્યક અને સ્થાપનાઆવશ્યકની भाणियबाओ ।
જેમજ સમજી લેવું જોઈએ. ૪૭. જે કિં વધે?
૪૭. પ્રશ્ન- દ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે? दव्वखंधे दुविहे पण्णत्त, तंजहा-आग- ઉત્તર– દ્રવ્યસ્કન્ધના બે પ્રકાર પ્રરૂપ્યા છે मओ य नोआगमओ य ।
તે આ પ્રમાણે– (૧) આગમદ્રવ્યસ્કન્ધ (૨)
આગમદ્રવ્યસ્કન્ધ. से किं तं आगमओ दव्यखंधे ?
પ્રશ્ન- આગમવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ? आगमओ दव्यखंवे-जस्स णं खंधेत्ति प- ઉત્તર– જે સાધુએ “સ્ક આ પદના सिक्खियं, सेसं जहा दवावस्सए तहा
અર્થને ગુરુ સમીપે શીખી લીધું છે અને
ઉપગ સહિત છે તે આગમદ્રવ્યસ્કન્ધ છે. भाणियव्वं । नवरं खंधाभिलावा जाव ।
શેષ સર્વ દ્રવ્ય આવશ્યક મુજબ જાણવું. વિશેષતા એટલી છે કે દ્રવ્યસ્કન્ધનુ કયન કરીએ ત્યારે દ્રવ્યાવશ્યકના સ્થાને દ્રવ્યસ્કન્ધ કહેવુ
A
-
5