SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ અનુગાર ૧૩૯ (૬) આજ્ઞા–મુકિતમાટે આજ્ઞા કરનાર (૭) વચન-વાણી દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે માટે વચન (૮) ઉપદેશ-જીને ઉપાદેયમા પ્રવૃત્ત થવાને તથા હેયથી નિવૃત્ત થવાને ઉપદેશ આપનાર (૯) પ્રજ્ઞાપના-જીવાદિક સર્વ પદાર્થોના યથાર્થ સ્વરૂપનું પ્રરૂપણ કરનાર, (૧૦) આગમ-આચાર્ય પરંપરાથી આવેલ હોવાને કારણે આગમ આરીતે સુતનું નિરૂપણ સમાપ્ત થાય છે ધની વ્યાખ્યા છપ. જિં તું હશે ? ૪૫. પ્રશ્ન- સ્કન્ધ (પુદ્ગલ પરમાણુઓના પિંડ) નુ સ્વરૂપ કેવું છે ? खंधे चढविहे पण्णत्ते, तं जहा-नामखंवे ઉત્તર– સ્કન્ધના ચાર પ્રકાર પ્રરૂપ્યા છે. તે ठवणाखंधे दव्यखंधे भावांधे । આપ્રમાણે– (૧) નામસ્ક (૨) સ્થાપના કન્ય (૩) વ્યસ્કન્ધ (૪) ભાવસ્કધ. ૪૬. નામદ કુ ળવાજીમેT ૪૬. નામકલ્પ અને સ્થાપનાકલ્પનું સ્વરૂપ નામ આવશ્યક અને સ્થાપનાઆવશ્યકની भाणियबाओ । જેમજ સમજી લેવું જોઈએ. ૪૭. જે કિં વધે? ૪૭. પ્રશ્ન- દ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે? दव्वखंधे दुविहे पण्णत्त, तंजहा-आग- ઉત્તર– દ્રવ્યસ્કન્ધના બે પ્રકાર પ્રરૂપ્યા છે मओ य नोआगमओ य । તે આ પ્રમાણે– (૧) આગમદ્રવ્યસ્કન્ધ (૨) આગમદ્રવ્યસ્કન્ધ. से किं तं आगमओ दव्यखंधे ? પ્રશ્ન- આગમવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ? आगमओ दव्यखंवे-जस्स णं खंधेत्ति प- ઉત્તર– જે સાધુએ “સ્ક આ પદના सिक्खियं, सेसं जहा दवावस्सए तहा અર્થને ગુરુ સમીપે શીખી લીધું છે અને ઉપગ સહિત છે તે આગમદ્રવ્યસ્કન્ધ છે. भाणियव्वं । नवरं खंधाभिलावा जाव । શેષ સર્વ દ્રવ્ય આવશ્યક મુજબ જાણવું. વિશેષતા એટલી છે કે દ્રવ્યસ્કન્ધનુ કયન કરીએ ત્યારે દ્રવ્યાવશ્યકના સ્થાને દ્રવ્યસ્કન્ધ કહેવુ A - 5
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy