________________
૧૪૦
से किं तं जाणयसरीर भवियसरीर इरित्ते दव्यखं ? जाणयसरीरवइरित्ते दव्यांचे तिविहे पण्णत्ते, तजहा - सचित्त अचित्त मीस |
3
૪૮. સે િત ચિત્તે થવુંને ?
सचित्ते दव्वखंधे अणेगविहे पण्णत्ते, तं जहा - हयखंधे गयांधे किंनरखंधे किंपुरिसांधे महारगांचे गंधवांधे उसभां । सेतं सचित्ते दव्वखंवे ।
४९. से किं तं अचित्ते दव्यखधे ?
अचित्ते दव्वखंधे अणेगविहे पण्णत्ते, तं जहा - दुपएसिए तिपएसिए जाव दसपएसि संखिज्जपएसिए असंखिज्ज - एसिए अनंत एसिए । से तं अचित्ते daar |
५०. से किं तं मीसए दव्वांधे ?
मीस दवांचे अणेगविहे पण्णत्ते, तं जहा - सेणाए अग्गिमे खां, सेणाए मज्झिमे सांधे, सेणाए पच्छिमे खंबे, से मीस व्वधे ।
૪૮
૪૯
૫૦.
E
સ્કન્ધની વ્યાયા
પ્રશ્ન- જ્ઞાયક્શરીર-ભવ્યશરીર વ્યતિરિકત દ્રવ્યસ્કન્ધનુ સ્વરૂપ કેવું છે ?
ઉત્તર-– સાયકશરીર-ભવ્યશરીર વ્યતિરિકત દ્રવ્યસ્કન્ધના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે. તે આપ્રમાણે- (૧) સચિત્ત (૨) અચિત્ત અને (૩) મિશ્ર
પ્રશ્ન-- સચિત્તદ્રવ્યરકન્ધનું સ્વરૂપ કેવુ છે? ઉત્તર- સચિત્તદ્રવ્યસ્કન્ધના અનેક પ્રકારે અર્પ્યા છે તે આપ્રમાણે- હયસ્કન્ધ, ગજસ્કન્ધ, કિન્નરસ્કન્ધ, કિંપુરુષસ્કન્ધ, મહેારગસ્કન્ધ, ગ્ ધ સ્કન્ધ, વૃષભસ્કન્દ્, જીવના ગૃહીત શરીરસાથે અમુકરૂપે અભેદ છે, છતા પણ સચિત્તદ્રવ્યસ્કન્ધના અધિકાર ચાલતે હેાવાથી અહી તે તે પર્યાયમાં રહેલા જીવામાજ પરમાત· સચેતનતા હેાવાથી હયાદિ જીવેાજ વિવક્ષિત થયા છે તઃધિષ્ઠિતશરીરની વિવક્ષા થઇ નથી. Y પ્રશ્ન- અચિત્તદ્રબ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર-- અચિત્તદ્રવ્યસ્કન્ધના અનેક પ્રકાર પ્રરૂપ્યા છે તે આપ્રમાણે- દ્વિપ્રદેશિક ( એ પ્રદેશવાળા), ત્રિપ્રદેશિક યાવત્ દસપ્રદેશિક, સ ખ્યાતપ્રદેશિક, અસ ખ્યાતપ્રદેશિક, અન તપ્રદેશિક અચિત્તદ્રવ્યસ્કન્ધ અચિત્તદ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ છે.
iF
આ
પ્રશ્ન- મિશ્રદ્રવ્યન્ધનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર- મિશ્રદ્રવ્યન્યના અર્થાત્ સચેતન-અચેતનનુ મિશ્રણ જેમાં હેાય તેવા સ્કન્ધના અનેક પ્રકાર કહ્યા છે. તે આપ્રમાણે— સેનાના અગ્રિમસ્કન્ધ, સેનાના મધ્યમસ્કન્ધ, સેનાના અંતિમસ્કન્ધ. આ મિશ્રદ્રવ્યસ્કન્ધનુ સ્વરૂપ છે ( સેનામા હાથી આદિ સચિત્ત હાય છે, શસ્રાદિ અચિત્ત હાય છે, માટે બધાના સમૂહ મિશ્રન્સ્કન્ધ કહેવાય છે. )