________________
અનુયાગવાર
३१. से किं तं नामसुयं ?
नामनुयं जस्स णं जीवस्स वा जाव एत्ति नाम कज्जइ ।
૨૨. સે િતં અપ્રુરું ?
ठवणासुयं जणं कट्टकम्मे वा जाव ठवणा ठविज्जड़ से तं ठवणासु ।
नामवाण को पविसेसो ?
नाम आवकहिय, ठवणा इत्तरिया ar होज्जा आवकडिया वा ।
३३. से किं तं दव्वसुयं ?
दव्वसुयं दुविहं पण्णत्तं तं जहा- आगमओ य नो आगमओ य ।
३४. से किं तं आगमओ दव्वसुयं ? आगमओ दव्वसुयं जस्स णं संपत्ति पर्यं सिक्खियं ठियं जियं जाव णो कम्हा ? अणुवओगो अणुहाए ढव्त्रमिति कट्टु, नेगमस्स णं एगो अणुवउत्तो आगमओ एगं दव्वसुयं जाव कम्हा ? जइ जाणए अणुवउत्ते न भवइ । सेतं आगमओ ढव्वसुगं ।
૩૧.
૩૨.
३५. से किं तं नो आगमओ दव्यं ? नो आगमओ दव्वसुयं तिविहं पण्णचं, तं નવા—નાળચસરીઢવ્વસુ, મૅવિચલરીર
33.
૩૪.
૩૫
૧૩૫
પ્રશ્ન- નામશ્રુતનું સ્વરૂપ કેવું છે ? જે કોઇ જીવ કે અજીવતું યાવત્ ‘શ્રુત' એવું નામ રાખવામાં આવે તેને નામશ્રુત કહે છે.
પ્રશ્ન- સ્થાપનાશ્રુતનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર-— કાષ્ઠ યાવત્ કોડી આદિમાં આ શ્રુત છે” તેવી સ્થાપના, કલ્પના કે આપ કરવામાં આવે તે સ્થાપનાશ્રુત છે.
પ્રશ્ન— નામ અને સ્થાપનામાં શું તફાવત છે ?
ઉત્તર— નામ યાત્કથિત હાય છે જ્યારે સ્થાપના ઈવરિક અને યાવત્કથિત અને પ્રકારની હાય છે.
પ્રશ્ન— દ્રષ્યશ્રુતનુ’ સ્વરૂપ કેવું છે ? ઉત્તર- દ્રવ્યશ્રુતના બે પ્રકાર મ્હચાં છે, જેમ કે– (૧) આગમદ્રષ્યશ્રુત (૨) નેાઆ– ગમદ્રબ્યશ્રુત.
પદ
કારણ
પ્રશ્ન- આગમદ્રષ્યશ્રુતનુ સ્વરૂપ કેવું છે ? ઉત્તર– જે સાધુઆદિને ‘શ્રુત’ આ શિક્ષિત છે, સ્થિત છે, જિત છે યાવત્ અનુપ્રેક્ષાથી રહિત છે તે દ્રવ્યશ્રુત છે કે અનુપયેાગ તે દ્રવ્ય છે નૈગમનયની અપેક્ષાએ એક અનુપયુકત આત્મા એક આગમદ્રવ્યમ્રુત છે યાવત્ လူ့ સાયક હેાય છે તે અનુપયુકત ન હોઈ શકે. તાત્પ એ છે કે આવશ્યકના વિષયમા વિભિન્ન નચેનું જે મન્તવ્ય પહેલા કચુ છે તે જ અહીં પણ જાણી લેવુ જોઇએ. આગમદ્રદ્યુતનુ સ્વરૂપ છે. નેઆગમદ્રવ્યશ્રુતનુ સ્વરૂપ કેવું છે? ઉત્તર- નાગમદ્રષ્યશ્રુતના ત્રણ પ્રકાર પ્રરૂખ્યા છે. જેમકે (૧) જ્ઞાયકશરીરદ્રબ્યુશ્રુત
તે