________________
૬ ૮ “મિર ગુડ્ડાયા વિનાને વાનરને, વા શોન્તો શિનઃ સાર ”
· हर्येऽतिरम्ये युवतिजनान्तिके, वशी स एकः शक्रटाल नन्दनः । આવિષયમાં બીજું પણ કહ્યું છે, કે – , , " વેચા વતી સા તનુIT, ઘમી સૈમન ...
शुभ्रं धाममनोहरं वपुरहो ! नव्यो वयः संगमः ॥' . . ડિજે નનિરો વા કામ નિયત તાર ' ' : 'તે ઘરે યુવતિમવીધારારું, શી ધૂમ મુનિ !' અથત પર્વતેપર, પર્વતની ગુફામાં, શ્મશાનમાં, વનમાં રહીને મન વશ કરનાર તો હજારે મુનિ હોય છે, પરંતુ સુંદર સ્ત્રીની સમીપ, રમણીય મહેલમાં રહીને જે કોઈ આત્માને વશ કરવું છે તો તે ફક્ત સ્થૂલભદ્ર જ છે.• પ્રેમ કરનાર તથા તેનામાં અનરકેત વેશ્યા, ષડરસે જેન મનહર મહેલ, સુદર શરીર, તરુણાવસ્થા, વર્ષાઋતુ, સમય, આ સર્વ સુવિધા હોવા છતાં પણ જેને કામદેવને જીતી લીધે, વેશ્યાને બોધ આપી, ધર્મ માર્ગ પર લાવનાર સ્થૂલભદ્રને પ્રણામ કરું છું
રાજા નદે સ્થૂલભદ્રને મંત્રીપદ દેવા માટે ઘણા પ્રયત્ન કર્યો પરંતુ-ભેગેને નાશ અને સાસારિક સંબંધને દુઃખનું હેતુ જાણ તેણે મત્રીપદ ન સ્વીકાર્યું, સયમ સ્વીકારી આત્મ કલ્યાણમાં જીવન જેડયું. આ સ્થૂલભદ્રની પરિણમિકી બુદ્ધિ હતી ' [૧૪] નાસિકપુરના સુદરીનંદ – નાસિપુરમા નંદ નામક શેઠ હતો તેની પત્નીનું નામ સુદરી હતું. નામને અનુરૂપ તે એટલી જ સુંદર હતી નંદને તેના પર ખૂબ જ પ્રેમ હતું તે શેઠ સુંદરીમા એટલે બધે આસકત હતો કે ક્ષણ માટે પણ તેને વિયોગ સહન કરી શકતો નહિ તેથી લકે તેને સુદરી નદ તરીકે બોલાવતા.
. સુદરીનંદને એક નાનો ભાઈ હતો જેણે દીક્ષા લીધી હતી જ્યારે મુનિને જાણ થઈ કે મોટા ભાઈ સુદરીમાં અતિ આસકત છે તો તેને પ્રતિબોધ આપવા નાસિકપુર માં આવ્યા અને ઉદ્યાન મા ઉતર્યા ગામના લોકો ઉપદેશ સાંભળવા આવ્યાં પણ સુંદરીનદ ન આબે ધર્મોપદેશ પછી મુનિ ગોચરી માટે ગામમાં પધાર્યા. ફરતા ફરતા તે પોતાના ભાઈને ઘરે પહોંચી ગયા. પોતાના ભાઈની સ્થિતિને જોઈ મુનિ વિચારવા લાગ્યા કે આ સ્ત્રીમાં અતિ લુબ્ધ છે જ્યાં સુધી તેને અધિક પ્રલોભન આપવામાં નહિ આવે ત્યાં સુધી તેને અનુરાગ દૂર નહિ થાય. આમ વિચારી મુનિએ વૈકિય લબ્ધિદ્વારા એક સુંદર વાંદરી બનાવી અને નંદને પૂછયું– “શું આ સુંદરી જેવી સુદર છે?” તે બોલ્યો “આ સુંદરીથી અધીં સુદર છે,” પછી વિદ્યાધરી બનાવી અને પૂછયું- “આ કેવી છે?” નંદે કહ્યું – “આ સુંદરી જેવી છે પછી મુનિએ દેવી બનાવી પૂછ્યું– “આ કેવી છે?” તે બોલ્યા- “આ સુદરીથી પણ વધારે સુંદર છે, મુનિએ કહ્યું- “જે તમે ધર્મનું ડું પણ આચરણ કરો તે તમને આવી અનેક સુંદરીઓ પ્રાપ્ત થશે” મુનિના આ પ્રકાર ના પ્રતિબોધથી સુંદરીનંદને પોતાની સ્ત્રી પરનો રાગ ઓછો થઈ ગયો. થોડા સમય પછી તેણે દીક્ષા લીધી. ભાઈને પ્રતિબંધ આપવા માટે મુનિએ જે કાર્ય કર્યું તે તેની પરિણમિકી બુદ્ધિ હતી