________________
નદીસૂત્ર સારી રીતે જાણે છે કે હાથીના પગલા છે. પટ્ટી વિગેરે વિશીર કર કે હાથીના છે કે હાથણી નો , - પીિ પેશાબ છે ને લ્હીકણું હેં હાથણના પગલ છે રસ્તામાં દક્ષિણ પશ્વિમ વાડ માટે ઉગાડેલ.વલ્લી - ' અને પદડા વગેરે ખાધેલ હતા તેનાથી નિશ્ચય કર્યો કે તે વામ-ડાબી આખે કોણ છે રાજ
વ્યક્તિ સિવાય અન્ય કોઈ વ્યક્તિ ન હોય કે જેઆટલી જનસમૂંડ માથે હાથીપર આરૂઢ થઈને જાય. - એટલે મે ક કે અવશ્ય આ કેઈરજર્વીય વ્યક્તિ છે અને તેને હાથણ પરથી ઉતરીને લઘુશંકા કરી છે. તેના પરથી જાણ્યું કે તે જ હેઈ શકે વૃક્ષ સાથે લાગેલ રક્ત વસ્ત્રના તતુઓથી જ્ઞાન થયું કે તે સધવા છે જમણી બાજુની ભૂમિ પર હાથ રાખી ઉભી થઈ છે તેથી જાણ્યું કે તે ગર્ભવતી છે. દક્ષિણ પવધુ ભારે હોવાથી જાણ્યું કે આજકાલેમાં પ્રસવ થશે આ બધે નિમિત્તોથી જાણું લીધુ કે તેને પુત્ર થશે
વદ્ધા સ્ત્રીના પ્રશ્નમાં તત્કાલ ઘટ પડવાથી વિચાર્યું કે આ ઘટ જેમાંથી ઉન્ન થયે છે તેમાં મળી ગયે તેથી મે જાણી લીધુ કે 'વદ્ધાને પુત્ર ઘેર આવી ગયો છે. આમ કહેવા પર ગુરુએ વિનયી શિષ્ય તરફ સનેહની દષ્ટિથી જોઈ તેની પ્રશંસા કરી અને બીજા શિષ્યને કહ્યું – અમારું કર્તવ્ય તે તમને શાસ્ત્રનો અભ્યાસ કરાવવાનો છે વિમર્શ તો તમારે કરવો જોઈએ આ વિનયથી ઉન્ન શિષ્યની વૈનાયિકી બુધ્ધિનું ઉદાહરણ છે. * * * * * * * * * * ****
[] અર્થશાસ્ત્ર - અર્થશાસ્ત્ર પર કલ્પક મત્રીનુ દાત છે. જેને ટીકાકારે નામ માત્ર થીજ સ ત કર્યો છે તેનું ઉદાહરણ ઉપલબ્ધ નથી. . .
[3] લેખ - લિપિતુ પરિજ્ઞાન, તે પણ વિનયજ્ઞાન શિષ્યને જ થાય છે . [૪] ગણિત - ગણિતમાં પ્રવીણના પણ વૈયિકી બુદ્ધિને ચમત્કાર છે
[૫] - કેઈ એક ગ્રામીણે ભૂમિના વૈજ્ઞાનિક ભૂત્તાને પુછયુ કે અમુક સ્થળે કેટલી ઉંડાઈએ પાણી હશે ? ભૂતાએ કહ્યું કે અમુક પરિમાણમા ભૂમિને ખેદ ગ્રામીણે તે પ્રમાણે ખેદયુ પણ પાણી ન નિકળ્યું ત્યારે ભૂમિ પરીક્ષકે કહ્યુ - પાર્થ–પાસેના ભૂભાગ પર પગથી પ્રહાર કરે તેમ કરવાથી તત્કલ પાણી નીકળ્યું આ ભુગર્ભવેત્તા પુરૂષની વૈવિકી બુદ્ધિ છે. :
[૬] અશ્વ–ધેડો – ઘણું વેપારીઓ દ્રાકાપુરીમાં ઘોડા વેચવા ગયા નગરીના રાજકુમારોએ ઇ પુણ, દેખાવમાં મોટા ઘેડા ખરીદી લીધા, પરંતુ ઘડાની પરીક્ષામાં પ્રવીણ વાસુદેવે દુબલાપતલા ઘડાનો દો કર્યો ઘોડેસવારીના સમયે મેટા -જાડા ઘેડ પાછળ રહી જતા અને વાસુદેવને પત ઘડો બધાની આગળ નીકળી જતો આ વાસુદેવની વૈનચિકી બુદ્ધિ છે, * [૭] ગર્દભ-ગધેડા – એક નક્ષુવાત ના મગજમાં ધુન સવાર થઈ ગઈ કે તરુણેજ બધા કામ કબળ હોય છે તગાવસ્થા સર્વ શ્રેષ્ટ હોય છે આમ વિચારીને એ પોતાના કાર્ય– કમીથી બધા અનુભવી અને વૃદ્ધ યોદ્ધાઓને કાઢી નાખી તેના રથાને યુવાનની ભરતી કરી એક વા ઈદેશ પર ચડાઈ કરવા જઈ રહ્યો હતોરસ્તામા એક વિશાળ જંગલમાં મા ભૂલી જવાથી
ગુવાન કરિ, કર્મ-રિએ નહિત અને તરસથી વ્યાકુળ બની ગયા ત્યારે કિં કર્તવ્યમૂઢ રાજાને કે પ્રાર્થના કરી મડાગ' કઈ વૃદ્ધ પુરની બુદ્ધિ વિના આ વિપત્તિસાગર પાર કૅરી શકાય નહીં