________________
નદીસૂત્રં
માં ચાલ્યા ગયે ત્યાં જતાં વેપારીનુ' મૃત્યુ થઇ ગયુ પછી તે અને સ્ત્રીઓમાં ઝગડા થવા લાગ્યું. એક કહેતી હતી કે આ બાળક મારે છે તેથી હું જ ઘરની સ્વામિનીજી, બીજી સ્ત્રી પણ કહેતી- 2 ખાળક મારે છે તેથી હું ઘરની માલિક છું, અને ન્યાય માટે ન્યાયાલયમાં ગયા.
' '
ΜΕ
by
ハ 1. ' '
મંત્રીએ ને મા વાદ-વિવાદ સાંભળી કમ ચારીઓને આજ્ઞા કરી કે પહેલા બન્ને વચ્ચે ઘરનીઃ સ પત્તિ વડે ચી દે અને પછી આ ટેકરાના એ કકડા કરી અને સ્ત્રીએને એક એક આપી દેજો મ ત્રીના વાકેયને સાભી ક’ષિત્ત અને શલ્યથી વિંધાયેલ હૃદયથી બાળકની જનની માતા દુ.ખ પૂર્વક કહેવા લાગી– સ્વામિમ્॥ હે મહાન ત્રિમ્ ! મા મારે પુત્ર નથી, મને સ પત્તિથી પણ પ્રત્યેાજન નથી. ભલે ઘરની સ્વામિની તે ને અને પુત્ર પણ ભલે તે રાખે હું દરદ્ર અવસ્થામાં રહી તેને ઘેરે પુત્રને જીવિત જોઇનેજ પેાતાને કૃતકૃત્ય માનીશ. પુત્ર વગર આસવ વૈભવ અને ધન-ધાન્ય મારા માટે અ ધકાર સમાન છે પર તુ ખીજી સ્ત્રીચે કાઈ ન કહયુ મ`ત્રીએ તે સ્ત્રીના ૬ ખથી ાણી લીધું કે આજ આળકની અસલી માતા છે તેથી તેને બાળક સાપી દીધે। અને ગૃહસ્વામિની પણ તેને બનાવી દીધી અને ધબ્બાને ધકે મારી કાઢી મૂકી ' આ મંત્રીની ઔત્પત્તિકી બુદ્ધિનુ ઉદાહરણ છે.
1
[૧૮] મધુછત્ર- કોઈ વણુકરની પત્ની દુરાચારિણી હતી. એકવાર તેને પતિ ગ્રામાંતર ગયે ત્યારે તે વીર પુરૂષ સાથે વ્યભિચ·ર સેવવા જાલવૃક્ષકુ જમા ગઇ ત્યા તેણીએ એક મધપુડો જોયા અને ઘેર ચાલી આવી ખીજે દિવસ જ્યારે તેના પતિ મધ ખરીદવા મજારમા જવા લાગ્યા ત્યારે તે સ્ત્રીએ તેને રેકી દિધી અને કહ્યું કે તમારે મધ જોઇએ છીએ ? હું તમને મ॰પુડા ળતાવું આમ કહી પતિને જાલ વૃક્ષોની વચ્ચે લઈ ગઈ પણ ત્યાં તેને મધપુડે દેખાયે નડી. તેથી શ કાયુક્ત સ્થાનપર લઈ ગઇ જ્યા તેણીએ વ્યભિચારનુ સેવન કર્યું હતુ. અને વણકરને મવ-છત્ર બતાવી દીધુ. આ રીતે મધુછત્રના બતાવવા પરે વણકરે જાણી લીધું કે આ સ્ત્રી અહી આવીને વ્યભિચારનુ સેવન કરે છે આ વણકરની ઔપત્તિકી બુદ્ધિનુ ઉદાહરણ છે
*
[૧૯] મુદ્રિકા – કોઈ એક નગરમા બ્રાહ્મણરહેતા હતા તે મત્યવાદી હુના લકમાં પ્રસિદ્ધ હતુ કે આ પુ।હિત પાસે જે કોઈ થાણુ રાખે અને લાબા સમય પછી પણ થાપણુ પાછી માગે ત્યારે તરત જ પાછી આપી દે છે . આ સાંભળીને એક ગરીબ માણસે પેાતાની હજાર મહેારની થેલી તે પુતિ પાસે થાપણુ રૂપે રાખી અને દેશાન્તરમાં ગયેા. લાબા સમય પછી તે માણસ તે નગરમા પાછે આવ્યો અને પુરૈાહિન પામે પેાતાની થાપણુ પાછી માંગી પુરેહિતે ચાક્ખી ના પાડી કીધી અને કહેવા લાગ્યા- तु કાણુ છે ? કયાથી આવ્યે છે ? તારી થાપણ કેવી છે ? હુ જાણતા નથી ત્યારે તે ગરીબ તેની વાત સાભળીને થાપણ પાછી ન મળતા પાગલ થઈ ગયા અને હજાર મહેારની થેલી એમ ખેલતા ખેલતા નગરમા કરવા લાગ્યે
એક દિવસે મ ત્રીને પસાર થતા જોયા અને તેની પાસે જઇ તે કહેવા લાગ્યા પુરે હિતજી । મારી હજાર મહેારેશની જે થેલી તમારી પાસે થાપણ રૂપે રાખી છે તે મને આપી દે! ” આ સાભળીને મત્રીનુ મન દયાથી દ્રવિત થઇ ગયુ તેને રાજા પાસે જઇને સ વાત કહી રાજાએ ગરીમ માણસ અને પુરેહિત અન્ને ને ખેલાવ્યા, ખન્ને રાજસભામાં આવ્યા રાજાએ પુરૈાહિતને હ્યુ- આની થાપણ પાછી કેમ આપતા નથી પુરહિતે કહ્યુ દેવ ! મે તેની કોઇપણ વસ્તુ થાપણુ રૂપે ગ્રહણ કરી નથી ત્યારે રાજા માન થઇ ગયા અને પુરેાહિત ઘરે ચાલ્યા ગયેા. પછી રાજાએ ગરીબ માણસને એકાંતમા ખેલાવ્યે અને