________________
प्रमेयद्योतिका टीका प्र.३ उ.२ २.२१ नारकाणां नरकभवानुभयननिरूपणम् २९५ मिगृह्य . सम्यग्दृष्टेनारदस्य पक्षमनभिगृहणन्. अलीकवादित्वात् प्रकुपित देवताः जपेटाहता सिंहासनाद परिभ्रष्टो रौद्रध्यानमभिरूढः सप्तम पृथिव्यामप्रतिष्ठान नामकनरक माप्तवान् इति । 'लुथूमें कौरवे सुभूमः कौरव्यः 'वंमदत्ते चुलणी मुपू' अमदत्तश्चू कनीसुतः। 'तेणं तत्थ णेरइया जाया' ते खलु परशुरामादयः तत्राप्रतिः प्ठाननाम के नरके नैरयिका जाताा, 'काला कालोभासा जाव परमतिण्हा वण्णेणं - आकाश में अधर बैठा है क्योंकि यह जनता में सत्य वादीरूप से प्रसिद्ध
या जनता इसे ऐसा ही समझती थी कि यह प्राण भले ही चले जावें पर असत्य नहीं बोलता हैं इसने अपने सत्य के प्रभाव से देवताओं को भी जीत लिया है इसलिये इनके सिंहासन आकाश में अधर रहते थे। एक समय की बात है कि पर्वत और नारद में अज शब्द को लेकर विवाद छिड गया पर्वत अज शब्द का अर्थ बकरा करता था और नारद अज .. शब्द का अर्थ तीन वर्ष का पुराना धान्य करता था। जब उसके पास
अज शब्द के अर्थ का निर्णय कराने के लिये दोनों पहुंचे तब चलुने भी अज शब्द का अर्थ बकरा रूप पर्वत के पक्षका ही समर्थन किया एवं सम्यग्दृष्टि नारद के पक्षका तिरस्कार किया पर्वत का असस्पक्ष अहणा करने के कारणे देवता ने उसे असत्य वादी जानकर थप्पड़ों से पीटा और सिंहासन ले नीचे पटक दिया तो वह रौद्र ध्यान से सरकार सातवीं पृथिवी के अप्रतिष्ठान नाम के नरक में नारकी को पर्याय से उत्पन સત્યના પ્રભાવથી આકાશમાં અદ્ધર બેઠેલા છે. કેમકે તે વસુરાજા લોર્કમાં , સત્યવાદી તરીકે પ્રસિદ્ધ હતું. તેને એમજ સમજતા હતા કે પ્રાણ જવા છતાં પણ આ વસુરાજા જૂઠું બોલતા નથી. તેણે પોતાના સત્યના પ્રતાપથી દેવને પણ જીતી લીધા હતા. તેથી તેઓ આ વસુરાજાના સિંહાસન ને આકાશમાં અદ્ધરજ રાખતા હતા. એક વખતે પર્વત અને નારદ આ બંનેને અજ' શબ્દની બાબતમાં વિવાદ ઝઘડે ઉત્પન્ન થયે, પર્વત અજ શબ્દને અર્થે બકરો એ પ્રમાણે કરતો હતો, અને નારદ “અજ' શબ્દનો અર્થ ત્રણ વનું જુનું ધાન્ય નામ અનાજ એ પ્રમાણે કરતા હતા જ્યારે આ બને “અ” શબ્દના અર્થનો નિર્ણય કરાવવા માટે વસુરાજા પાસે આવ્યા ત્યારે વસુરાજાએ પણ “અજ' શબ્દનો અર્થ બકરા રૂપ પર્વતના પક્ષનું જ સમર્થન કર્યું. અને સમ્યગ્દષ્ટિ એવા નારદના કથનનો તિરસ્કાર કર્યો. પર્વતના અસત્પક્ષ ગ્રહણ કરવાના કારણે દેવોએ તેને અસત્યવાદી સમજીને થપ્પડ મારી અને સિંહાસનની નીચે ફેંકી દીધા તેથી તે રૌદ્રધ્યાનથી મરીને સાતમી પૃથ્વીના અપ્રતિષ્ઠાન નામના નરકમાં નારકીના પર્યાયથી ઉત્પન્ન થયે. આ બધા
जी० ३८