________________
૧૨ ]
ખ
અધ્યાપક વેલ લિખિત
[ ખંડ ૨ કેઈપણ પુરૂષપ્રત્યયની પહેલાં અને બદલે ઇ વિકલ્પ કરી શકાય છે (ર૦ ૧,૩૪), જેમ કે દૂમિ, વિગેરે દહિ, દ, વિ. બીજા શબ્દોમાં કહીએ તે, અવ નું ટૂંકું રૂપ કહેવાથી એમ કહી શકાય કે પ્રાકૃતમાં ક્રિયાપદનાં રૂપો સંસ્કૃતના દસમાં ગણના ક્રિયાપદ પ્રમાણે વિકલ્પ થાય છે. સુકારાંત અને સકારાંત પહેલા ગણના સંસ્કૃત ક્રિયાપદના અા અને બા ને બદલે અને જો મૂકવામાં આવે છે, જેમ કે
ક , અતિ–હોષિઅથવા જૂને લેપ થાય છે, અને રૂને રાખવામાં આવે છે, જેમ કે જાદુ, દલિ. ગાકારાંત ક્રિયાપદામાં મૂકવામાં આવે છે, જેમકે હૃતિ–૪૬, ત્રિ–મg. ચેથા ગણુના ધાતુઓમાં અસ્ય વ્યંજને બેવડાય છે, જેમ કે રિ–કુત્તિ, અથવા ને લેપ કરીને જુદુજ રૂપ કરવામાં આવે છે, જેમ કે લુચાર-. સાતમા ગણના ધાતુઓમાં અનુનાસિક ઉમેરવામાં આવે છે, અને પછી બીજા ગણની માફક તેમનાં રૂપે ચલાવવામાં આવે છે, જેમ કે અળદ્ધિ- રિ, જે રૂ. પાંચમા ગણના ધાતુઓમાં જ ઉમેરવામાં આવે છેજેમ કે રોજિ-રૂણાનિ, વર્તુ-ટ્યુરિંતુ કેટલીક વાર સંસ્કૃત રૂપ પણ રાખવામાં આવે છે, જેમ કે રિમિ, સુકુ તથા પુહિ. નવમા ગણમાં ળ અને બેઉ વપરાય છે, જેમ કે જ્ઞાત્રિ અને રારિ (કાનાર). તે ઉપરાંત કાઢ અને નાદિ રૂપ પણ લેવામાં આવે છે.
વિધ્યર્થનાં માત્ર કેટલાંક ત્રુટિત રૂપે જ જોવામાં આવે છે, જેમ કે ૧. ચં, જી, ૩. અરે, (પણ જુઓ-બરનું રાતર, પા. ૨.)
પ્રાકૃતમાં ભવિષ્યકાળનાં ઘણાં રૂપ છે. () ખાસ ઉપગમાં આવતાં રૂપોના પ્રત્યે નીચે પ્રમાણે છે. એકવચન. ૧. ૩, તા. ૨. લિ. ૩. રિ, ૪૬. બહુવચન. ૧.રા. ૨. ર૩, ૩, ૩. સાત્તિ.
આ પ્રત્યે લગાડતાં પહેલાં શુ લગાડવામાં આવે છે, જેમ કે સિલ્સ વિગેરે. મૂળ સંસ્કૃત પ્રત્યય ચ નું આ ર તે પ્રાકૃત રૂપ છે. -
(૪) બીજા પ્રત્યમાં તને બદલે છ વપરાય છે, જેમ કે તોછે (૪ નું પ્રથમ પુરૂષી એકવચન). (જુઓ ૨૦૭,૧૬, ૧૭.).
(#) ત્રીજી જાતનાં પ્રત્યામાં સ્ત્ર ને બદલે હિ વપરાય છે, જેમ કે મિ વિગેરે. આ ઉપરાંત પહેલા પુરૂષ એકવચન અને બહુવચનનાં ઢવિદ્યામિ અને લિમો એવાં રૂપ થાય છે. [ વળી, ઘઉં ( નું રૂ૫), રાઈ (વા નું રૂપ) પણ થાય છે; વર૦ ૭. ૨૬ જાઉં રૂપ વેબરના સારા પાત્ર ૧૦ માં વપરાએલું છે.]
| વળી, , અને ના પ્રત્યે લગાડતાં કેટલાંક વિરલ રૂપ બને છે, (ર૦ ૭, ૨૦-૨૨), જેમ કે , ના, ઘોહિ૬, હોગાદિ, વિગેરે. કેટલાંક ફુલ અને ન અંતવાળા ભૂતાર્થ વચનનાં વિરલ રૂપ પણ દેખાય છે, (વર૦ ૭, ૨૩-૨૪) જેમ કે કુથ, દોહા (અન્); જુઓ પ્લેસન્સ ઈસ્ટ, પા. ૩પ૩-૮. સતo માં ૪ અને શા છેડાવાળાં કેટલાંક વિધ્યર્થ રૂપે વપરાએલાં છે.]
પ્રાકૃતમાં કર્મણિ પ્રગમાં કરિનાજ પ્રત્યે વપરાય છે, અને ૨ પ્રત્યયને બદલે હું અથવા = પ્રત્યય લગાડે છે, જેમ કે પછી, દ્ધ અથવા હિas ( ). કેટલીક વાર જ રાખવામાં આવતાં પૂર્વના વ્યંજન પ્રમાણે તેનું રૂપાંતર થાય છે, જેમ કે રામ? (અ ); હિત અગર સ (દરતે).
- પ્રેરક ભેદના પણ બે રૂપો છેએકમાં સંસ્કૃતના અને ઇ કરવામાં આવે છે, જેમ કે વા. ઉપરથી રિ થાય છે (ધાતુમાંના પહેલા અસરના જ ને જ કરવામાં આવે છે, વર૦ ૭. ૨૫)