________________
મક ૧ 1
પ્રાકૃત વ્યાકરણ–સ`ક્ષિપ્ત પરિચય.
| ૧૩
ખીજામાં આવે ( આવે?) લગાડવામાં આવે છે; જેમ કે વેક્િ અથવા ાવૅવિ ( અહી', પ્રથમના આ ને વિકલ્પે આ થયા છે, વ૦ ૭. ૨૭ ).
જો ધાતુના અંત્યાક્ષર વ્યંજનહાય તા તુમુન રૂપ કરતી વખતે તુમ્ લગાડવામાં આવે છે, પણ "ત્યાક્ષર સ્વર હાય તા દુન્ લગાડવામાં આવે છે, જેમ કે વર્ ઉપરથી વત્તુક ની ઉપરથી નેવું. ઘણીવાર વ્યંજનાંત ધાતુને હું અથવા ૬ લગાડીને ધાતુને સ્વરાંત બનાવવામાં આવે છે, અને ત્યાર પછી તેને તુર્કી પ્રત્યય લગાડવામાં આવે છે, જેમ કે રમિવુ (રન્તુ ), કાવ્યમાં ઘણી વાર નો લાપ કરવામાં આવે છે, જેમ કે દૂર્ ઉપરથી લેવું, લિૐ
સંસ્કૃતના વા . અ'તવાળા હૃદન્ત બનાવવાને પ્રાકૃતમાં સૂળ અગર ળ પ્રત્યય લગાડવામાં આવે છે, જેમ કે માત્ર ઉપરથી શાળા, ચેત્જ્ ઉપરથી ઘેTMળ. સસ્કૃતના ૬ અતવાળા કૃત અનાવવાને પ્રાકૃતમાં ત્ર લાગે છે,અને ગદ્યમાં ઘણાં ખરાં આના રૂપ વપરાય છે, જેમ કે ગેર્ શત્ નુ વિન. કેટલીક વાર ગદ્યમાં વા ને સ્થાને દુઃ વપરાય છે, જેમ કે વસ્તુલ ( ત્લા); મહુલ (પત્ત્તા ), વિગેરે. ( વર્૦ ૧૨. ૧૦ ),
કત રિ વર્તમાન કૃદંતને અતે અંત પ્રત્યય ( અથવા, વ૬૦ ૭. ૩૪ પ્રમાણે પંત ) લાગે છે; જેમ કે પહંત, સુખંત (વરુચિ ૭. ૧૧) ના કહેવા પ્રમાણે સ્ત્રીલિ’ગનાં પન તેમજ પઢતી એમ એ રૂપા થાય છે...મધ્યમ પ્રયાગમાં વર્તમાન કૃદંતને પ્રત્યય માળ છે . ( સ્ત્રીલિ’ગમાં માળી અથવા માળા પ્રત્યય લાગે છે ).
કમ`ણિ પ્રયાગમાં ન્ત અને મા પ્રત્યો લાગે છે, અને તેની પહેલાં પુત્ત્ત પ્રત્યય લાગે છે, જેમ કે નિત ( જાયંમાળ ), તેમજ, કાન્ત (વામાન ), લીગમાળ ( રચમા ), ભૂતકૃતના રૂપો સસ્કૃતપ્રમાણે થઇ તેમાં પ્રાકૃતના નિયમો પ્રમાણે ફેરફાર થાય છે, જેમ કે સુવ્ અથવા સુબ-શ્રુત, અદ્રુ જીય; કાઈક વાર ૢ વચ્ચે ઉમેરવામાં આવે છે, જેમ કે ધરિત્ (ધૃત ), શિક્ ( શ્રુત ). આ ઉપરાંત કેટલાંક અનિયમિત રૂપે થાય છે, જેમ કે પળ ( વિત્ત ). વિધ્યથ કૃદ’તનાથ ના તેની પહેલાંના વ્યંજન પ્રમાણે ફેરફાર થાય છે, જેમ કે વિપ (વિષ્ય ), ( ( જાય ); અનીય પ્રત્યયને ખદલે અજ્ઞેય, અથવા ળજ્ઞ થાય છે, જેમ કે દૂબળીન ( પૂનનીય ), ળિા ( નળીય ).
પ્રાકૃતમાં પરાક્ષભૂત કાળ નથી. તેના ઠેકાણે અકમક ધાતુના અર્થમાં ભૂતકાલવાચક ધાતુસાધિત વિશેષણ ( તંત જ્ત ) ના ઉપયોગ કરવામાં આવે છે. અને સકમ ક ધાતુના અર્થમાં તેવાજ રૂપની કર્તાની તૃતીયા અને સકમની પ્રથમા વિભકિત વડે કામ લેવામાં આવે છે.
અવ્યસાવિષે પ્રાકૃતમાં વિશેષ જાણવા જેવું કાંઇ નથી. ફક્ત એટલું જ જાણવું જોઈએ કે વૃત્તિ ને બદલે ત્તિ મૂકવામાં આવે છે, જેની પહેલાં આ, અથવા તે હસ્વ મનાવવામાં આવે છે, અને અનુસ્વારની પછી આવેતેા ત થઈ જાય છે. હૅસ્વ સ્વર અગર હૈં, ઔ પછી લઘુ આવે તેના હો થાય છે, તથા દીર્ઘ સ્વરની:પછી ( તથા અનુસ્વાર પછી પણું ) ફ્લુ થાય છે. તેજ પ્રમાણે વ ને મલે સૈન્ય અથવા નૈન્ય, અને પંન્વ તેમજ પુત્ર થાય છે. વ ને બદલે પવિત્ર તથા ષ થાય છે; અપિ નો સ્વર પછી આવે તે તેનું વિ અથવા વિ થાય છે, અને અનુસ્વાર પછી આવે તાત્તિ થાય છે, તથા વાક્યના આર્ભમાં વે થાય છે.
एव
આ સ્થળે માગધી ભાષાનુનામ જણાવવાની જરૂર ગણુ છું. તેમાં ૬ અગર જ્ ને ખઇલે
૧. કાવ્યમાં સ્વરની પહેલાં આવેલ અનુસ્વાર પેાતાની સાથેના અત્યસ્વરને દીર્ઘ બનાવે છે. પણ જો અનુસ્વારને ક્રૂ તરીકે લખવામાં આવે તા તે સ્વર -હસ્વ જ રહે છે, અને ત્યાર બાદ એ એઉ શબ્દોની સધિ થાય છે; જુઓ વેખર, સસરા૦-પા૦ ૪૭,