SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ અ'ક ૧ | પ્રાકૃત વ્યાકરણુ–સ`ક્ષિપ્ત પરિચય, [ ૩ પ્રાકૃત શબ્દમાં ક્યું આવી શકતા નથી; તેથી TM અન્તવાળા સસ્કૃત શબ્દોનું ષષ્ઠી અહુવચનનુ' રૂપ અકારાન્ત અથવા પુકારાન્ત શબ્દો પ્રમાણે થાય છે. પક્ષ તુ જિન્ન થાય છે. ઘે નું જ્ અગર અ ૬ ( કવચિત્ ર્ અથવા ) થાય છે, જેમ કે લેજ ( રોલ ), દૃશ્ય ( રે ). ઔ નુ' ઓ અગર આ ૩ ( કવચિત્ ૩ ) થાય છે, જેમ કે ક્ષેમુદું (જામુદ્દી), ૧૩૮ (પૌર ), કુંવર ( સાથૅ ). ખાકી રહેલા સ્વામાંથી ૬ અને એ સધ્યક્ષર હાતા નથી, અને યથાનિયમાનુસાર “હસ્ત્ર ચા દીર્ઘ હાઈ શકે. પ્રાકૃતના એક મુખ્ય નિયમ નીચે પ્રમાણે છેઃ— મૂળ શબ્દમાં જોડાક્ષરની પહેલાં દીઘ॰ સ્વર આવ્સે હાય તા પ્રાકૃતમાં તે સ્વર હસ્વ થાય છે, જેમ કે આ,, નુ* અનુક્રમે અ, ૬, ૩ થાય છે; ( F અને એ એમ જ રહી શકે છે ), જેમ કે માથે—મા, કોથ—વિઘ્ન, પૂર્વ—પુચ્છ તેમાં બે પેટા નિયમા નીચે પ્રમાણે છે: (અ) જો પ્રાકૃતમાં પણ દીઘ સ્વર રાખવામાં આવે તા જોડાક્ષરમાંથી એક વ્યંજનના લાપ થાય છે, જેમ કે ઈશ્વર-~~ ક્રૂત્તર અથવા ફ્સ્સ, વિશ્વાસ—વીલાસો અથવા વિસ્તારો; (વ) જોડાક્ષરની પહેલાં આવેલા હૅવ સ્વર દીઘ થાય છે અને એક વ્યંજનના લેપ થાય છે, જેમ કે લા—સૌદા, કાઈકવાર જોડાક્ષરની પહેલાંના છુ ને ૐ ને બદલે હૈં અને અે થાય છે, જેમ કે પિન્કુ—પે૩, ૩૩—તોળ્યું. ઘણી વાર T ની પહેલાંના અ ને બદલે ઘ થાય છે, જેમ કે પર્વત—પત્ત, સૌંથૅ વે, આશ્ચયમો. કેટલાક શબ્દોમાં પહેલા અક્ષરમાં ૩ નું અ થાય છે, જેમ કે મુલુરુ મત્તુ, પુરુષ અને માલ નુ’ અનિયમિત રૂપ પુલિ અને મેત્ત થાય છે. આ નિયમિત ફેરફારા ઉપરાંત વ્યાકરણેામાં અને પ્રાકૃત લેખામાં, તથા ખાસ કરીને સસશતકમાં કેટલાક સ્વરીના ફેરફારા અનિયમિત રીતે થાય છે જેમ કે સમૃદ્ધિ સમિદ્ધિ અથવા સામાજ, ઉત્પાત—લગ અથવા સલામ, ટટ્ટુ—પ૬૪, વિગેરે. સામાસિક શબ્દો કે જેમાં વાર'વાર સ્વરા હૅસ્વ દીઘ થયા કરે છે તથા કેટલીક વાર આખા અક્ષરા લુપ્ત કરવામાં આવે છે તેમાં આવી અનિયમિતતા વાર'વાર જોવામાં આવે છે, જેમ કે યમુનાતટ—નળબર અને નવાઅડ; સુળમાર—સુમાર અને સોમાર; રાની—અરજી અને રાજ, વિષે ( સરખાવા-વર્ ૪૦ ૪, ૨; વેખર, સપ્તશ॰ પા૦ ૩૨, ૩૩. ) ૨. કેવળ વ્યંજન પ્રકરણ, नू (અ). સામાન્ય પ્રાકૃતમાં ર્ અને વ્ નથી, અને તેમને બદલે સ્ વપરાય છે. પછી દ’ત્યાક્ષર ન આવ્ચેા હૈાય તા સાધારણ રીતે તેના શ્ થાય છે. શબ્દના આરભમાં આવેલા યુ ના ત્ થાય છે. સામાન્ય રીતે આટલા નિયમ અપવાદ રૂપે આવે છે [તા પણુ, નાટકામાં કેટલીકવાર ઙળ ( પુન: ), અ (ચ) થાય છે, પરંતુ આવા ફેરફારો વરચિએ સ્વીકાર્યા નથી. વળી, વ૪૦ ૨, ૩૨-૪૧ માં આવેલા શબ્દો, જે આ પુસ્તકને અંતે આપવામાં આવ્યા છે તે જીએ ]. સુ, આ એવાં શબ્દો જ્યારે કેટલાક શબ્દોના આરંભમાં લગાડવામાં આવે છે ત્યારે તેવા શબ્દોનો પહેલા વ્ય ́જન લુપ્ત થાય છે, જેમ કે આર્યપુત—અજ્ઞપત્ત, કુમાર સલમા. (વ) છેવટના મૈં અને ર્ જે અનુસ્વારના રૂપમાં પરિણત થાય છે, તે સિવાયના ખાડા વ્ય’જનાના લાપ થાય છે. ઘણી વાર છેવટના અનુસ્વારના લાપ થાય છે. કેટલાંક નામાના અત્ય ન્ય*જનાને આ અગર આ લગાડવામાં આવે છે, જેમ કે પ્રાતૃપ્—પાસ, ક્ષત્િ—સરિયા ની
SR No.010005
Book TitleJain Sahitya Sanshodhak Part 2
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year
Total Pages127
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy