________________
અધ્યાપકોલ લિખિત
1 ખડ ૨
-
- અ » ઓ મા
- wwww
() વચમાં આવેલા ખેડા અક્ષરે –
, , , ૬, ૨, દૂ, , , ને વિકલ્પ લેપ થાય છે પરંતુ અને ને જ્યારે લેપ ન થાય ત્યારે તેમને બદલે ઘણી વાર દુ અને " અગર છૂ થાય છે. આવી રીતે તે લેપ ગદ્ય કરતાં પદ્યમાં વિશેષ જોવામાં આવે છે. પ્રતિ ઉપસગને બદલે પ્રાકૃતમાં કે લખવામાં આવે છે.
ને ઘણી વાર લેપ થાય છે, જેમ કે વાયુ-વાડ, નથ–ા, ને શુ થાય છે; અને ૨ ને રૂ થાય છે, અને કેટલીક વાર નિ થાય છે.
જૂ, ૬, ૪, ૬, એમ જ રહે છે, અગર તે તેમને £ થાય છે (જ્યારે શું ને શું ન થાય ત્યારે, અને ખાસ કરીને ગદ્યમાં, છ થાય છે.) ૪, જૂ, અને સ્ માં ફેરફાર થતો નથી. રૂને હંમેશા જૂ થાય છે, પણ સાધારણ રીતે અવિકૃત રહે છે, અને કદાચ તેને જૂ પણ થાય. (૨૦ ૨, ૨૬, સરખા લેસન સાહેબનું વ્યાકરણ, પાન ૨૦૮.)
ને બદલે ઘણી વાર થાય છે અને આ પ્રમાણે માગધી અને બીજી કેટલીક હળકી ભાષાએમાં નિયમિતપણે થાય છે. , , , , શુ અવિકૃત રહે છે. ૫ અને ૬ ને બદલે શું થાય છે, પરંતુ રસ અને તેના ઉપરથી થતા શબ્દોમાં તથા લિવર માં, ૨ ને શું થાય છે, જેમ કે ઇફરાબાર, વિવશ તેમજ, શ–પં.
શબ્દની મધ્યમાંના ખેડા વ્યંજનેને કેટલીકવાર બેવડાવવામાં આવે છે, જેમ કે – અથવા ઇમ, મ – અથવા સિવ (વર૦ ૩, પર, ૫૮).
૩. જોડાક્ષર પ્રકરણ પ્રાકૃત ભાષાના ખાસ ફેરફાર જોડાક્ષરોમાં થાય છે. જ્યારે વધારે સંસ્કૃત જોડાક્ષરે મળી જઈને એકાદ પ્રાકૃત રૂપ સિદ્ધ થાય છે ત્યારે તે રૂપ એકાએક ઓળખી શકાતું નથી. પ્રાકૃતમાં જુદા જુદા વગરના બે વ્યંજનનું જોડાણ રહી શકતું નથી, તેથી તે વ્યંજનેમાંથી એકને લેપ કરી, અને બીજાને બેવડાવી એક વગના કરવા પડે છે. સામાન્ય નિયમ તરીકે, જોડાક્ષરોમાંના પહેલા વ્યંજનને લેપ થાય છે, પરંતુ ૪, ૫, ૬ પહેલા ન હોય તે પણ તેમને લેપ થાય છે, અને ૨, , અને ને સર્વત્ર લેપ થાય છે. આ ઉપરાંત કેટલાક અપવાદો પણ છે. એક નિયમ ખાસ યાદ રાખવા જોઈએ કે-જ્યારે કઈ જોડાક્ષરમાં ઊમાક્ષર આવ્યું હોય, ત્યારે તેને લેપ કરી તેને બદલે તેની સાથે જોડાયેલા વ્યંજન પછી મહાપ્રાણ વ્યંજન મુકવામાં આવે છે. જેમ કે રવી, વન અથવા ક્ષ ને બદલે બ્રણ થાય, અગર તે, ઊકમાક્ષરની સાથે જોડાયેલા વ્યંજનની પછી મહાપ્રાણ વ્યંજન ન હોય તે ઊષ્માક્ષરને બદલે ૬ મકવામાં આવે છે, જેમ કે અથવા ને બદલે શું. પરંતુ જ્યારે આવી પરિસ્થિતિ સામાસિક શબ્દના પદોમાં આવી હોય ત્યારે ઉપયુકત નિયમ જળવાતું નથી, જેમ કે તિરાતિર..(તિવા એમ ન થાય.) હું અને શું કદી પણ બેવડાતા નથી. જોડાક્ષરમાં શું આવ્યું હોય તે છેવટે લખાય છે, જેમ કે ગ્રાહ્મણ-વા. જોડાક્ષરમાં શું આવ્યું હોય તેનું અનુસ્વાર થાય છે, આ નિયમ ર્ અને ઊષ્માક્ષારમાં પણ કેઈક વખતે લાગુ પડે છે, જેમ કે રન-, વા-વૈવા, અશ્વ—સંવ, – અંકુ (જુઓ વર૦૪, ૧૫). કેટલીક વાર જેડાક્ષરની વચમાં એક ના સ્વર મૂકવામાં આવે છે;
૧. પ્રાકૃત અક્ષર હશે કે નહિ તે શંકાસ્પદ છે, કારણ કે પ્રતિમાં હંમેશાં ર લખેલે હોય છે. ૨. હૂ અને વારંવાર એક બીજાને બદલે વપરાય છે, જેમકે વેળ. પા. ૧૯, ૧-૨, માં -
સામે ( પરિફરિચામઃ ), તથા શાલ, પા. ૨૬, ૧-૧૨, ( બેથલીંગ ), મ હત્રિમ , [મંત્રમત(૪)] ',