SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ અધ્યાપક કાવેલ લિખિત ↑ બ’૩ ૨ * ઈન્સ્ટીટયુશન્સ ’ નામના લેખમાં તેને જ મુખ્ય ગણી છે. વરરૂચિના પ્રાકૃત પ્રકાશમાં પ્રથમ નવ પ્રકરણામાં તેનુ‘ વ્યાકરણ આપવામાં આવ્યુ છે, અને બાકીનાં ત્રણ પ્રકરણેામાં માકીની ત્રણ ભાષાએની વિશિષ્ટતા જણાવી છે. મૃચ્છકટિક નાટકમાં પ્રાકૃત ભાષાઓનું એક વિચિત્ર ભડાળ ભેગું કરવામાં આવેલુ' છે જેથી કરીને તે નાટક ઉપયોગી પ્રાકૃત રૂપાની ખાણ ખન્યુ છે. વળી, વિદ્યુમાવશીના ચોથા અકમાં પુરુરવ રાજાના આત્મપ્રલાપની ભાષા તદ્દન ભિન્ન જ છે, અને એક તતની કાવ્યમાં વપરાતી અપભ્રંશ ભાષા છે, જેને આધુનિક વૈયાકરણા મૂળ પ્રાકૃતથી, ઘણીજ જુદી ગણે છે. આ અપવાદો સિવાય સસ્કૃત નાટકામાં—ગદ્યમાં' સારસેની, અને પદ્યમાં મહારષ્ટ્રી, સાધારણું પ્રાકૃત જ ૧૫રાય છે. આ અન્ને માટેના નિયમા સરખાજ છે, પરંતુ ગદ્યમાં વપરાતી ભાષા કેવળ વ્યંજના ઉડાડી દેવામાં થોડી છૂટ લે છે, તથા ધાતુ અને પ્રાતિપત્તિકનાં કેટલાંક રૂપે તેનાં પાતાનાં ખાસ હાય છે, જે નીચે જણાવવામાં આવશે. તે પણ નાટકાની ભાષા, ખાસ કરીને ગદ્યમાં, વરૂચિના નિયમાથી ઘણી વાર વિરૂદ્ધ જાય છે. આ લઘુ વ્યાકરણ નાટકમાં વપરાતી સાધારણ પ્રાકૃત માટે ખાસ કરીને બનાવવામાં આવ્યુ છે. ખરેખર, અત્યાર સુધી પદ્યાત્મક પ્રાકૃતનાં ઘણાં ઉદાહરણેા જાણવામાં ન હતાં; ફ્ક્ત નાટકામાં તથા અલ કારના ગ્રામાં આવેલાં પ્રાકૃત પદ્યાનાં થોડાંક નમુનાઓ જણાયા હતા પણ પ્રે, વેખરે હાલકવિના સમશતકના કેટલાક ભાગ છપાવ્યા છે જેને લીધે મહારાષ્ટ્રી ભાષાનું મેટુ ક્ષેત્ર ખુલ્લું થયુ... છે. તે કાવ્યમાં પ્રાકૃતના અભ્યાસને માટે ઘણી ઉપયેગી એવી આયા એ છે પરંતુ મારા પ્રસ્તુત કાય॰ માટે તે બહું ઉપચાગી નહિં હવાથી મે' આ લેખમાં તેમને ઉપચાગ મહુજ થાડા કયા છે. તા પણ પરિશિષ્ટમાં હાલકવિની દશેક આર્યાએ એ' આપી છે. વિભાગ ૧ લભભગ સ થા સહષ્કૃત શબ્દોમાં કેટલાક ફેરફારા કરીને અને કેટલાક અક્ષરા ઉડાડીને પ્રાકૃત રૂપા સિદ્ધ થયાં છે. સંસ્કૃતના અણીશુદ્ધ ઉચ્ચારાને બદલે પ્રાકૃતમાં અસ્પષ્ટ અને અધ ઉચ્ચાર કરવામાં આવે છે, તથા સસ્કૃત ભાષાના સ્વભાવની વિરૂદ્ધ જઈને વારવાર સ્વરસમૂહના બાધ કરવામાં આવે છે. નીચેના પ્રકરણમાં, પ્રથમ તે શબ્દોના અક્ષરામાં થતા ફેરફાર વિષે અને, પછીથી, પ્રાતિપકિ અને ધાતુએનાં રૂપામાં થતા ફેરફાર વિષે વિવેચન કરીશુ. સ્વર પ્રકરણ. પ્રાકૃતમાં , જે, છે, આ સિવાયના બધા સ્વરો સસ્કૃત પ્રમાણે છે. કોઈ શબ્દમાં પ્રથમ અક્ષર = હાચ તે તેના રિ થાય છે, જેમ કે ગાળ ને બદલે ળ; કેટલીક વાર ≈ ની પહેલાં વ્યંજન હોય તે તે વ્યજનને લેાપ કરવામાં આવે છે, જેમ કે સદરાસણ. જે ૪ ની પહેલાં ન્યુ’જન આવ્યા હાય તા ૬ ના અ અથવા ૬ થાય છે, અને જો તે વ્યંજન એઇસ્થાનીય હાય તા ા ના લુ થાય છે, જેમ કે તુવ~તળ, હ્રતા, સૃઘ્રિ—વિકિ મુશ—મિલ, પૃથવી—પટ્ટી, પ્રવૃત્તિપત્તિ પરં તુ આવા ફેરફાર શબ્દના પ્રથમાક્ષર માં ભાગ્યે જ થાય છે, તે પણ લિ ( વિ), રન્નુમ્બ ( જી ), હજુ ( તુ), ૧. શાન્તન ના ચેથા અંકમાં ધીવર માગધી ભાષાના ઉપયાગ કરે છે, તેમજ મુદ્રાક્ષલ માં કેટલાંક યાત્રા નિકૃષ્ટ ભાષા વાપરે છે, ૨. ડૉ. પીÀલે શારસેનીવિષે કુન્હેના ખીàજ પુ॰ ૮ માં વિવેચન કર્યું છે, પર`તુ તેમના કેટલાક નિર્ણય અનિશ્ચિત છે.
SR No.010005
Book TitleJain Sahitya Sanshodhak Part 2
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year
Total Pages127
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy