________________
३६
गुरोर्दुष्प्रत्युपकार्यत्वम् ।
प्रतीक्षामहे । शारीरिकरोगप्रशमनेनाऽऽरोग्यं दातुर्वैद्यस्यापि प्रतिसेवां वयमत्युत्साहेन कुर्मः। तर्हि, यैरुपकाराणामविरता वृष्टिरेवास्माकमुपरि कृता, यैर्वयं सर्वापायेभ्यो रक्षिताः, भवरोगप्रशमनाय जीवातुतुल्यस्य चारित्रस्य दानेन यैरस्मभ्यं भावाऽऽरोग्यं दत्तं तेषामासन्नोपकारिणां भवोदधितारकाणां गुरूणामुपकारा अस्माभिः कथं विस्मर्तुं शक्या: ? अस्माभिः प्रतिदिनं प्रत्युषसि तेषामुपकाराः स्मर्त्तव्याः, सदैव तान्प्रति कृतज्ञभावः प्रदर्शनीयः, तेषां सेवाया एकोऽप्यवसरो न स्खलनीयः, सर्वप्रयत्नेन च तेषां प्रतिपत्तावस्माभिस्तल्लीनैरेव भवितव्यम्। यावज्जीवमपि गुरूणां सर्वसेवाया करणेनाऽप्यस्माभिस्तत्कृतोपकारलेशस्य प्रत्युपकारं कर्तुं न शक्यम् । नवरं कदाचित् पूर्वकर्मोदयेन गुरवो धर्मभ्रष्टा भवेयुस्तर्हि तेषां पुनर्धर्मे स्थिरीकरणेनैव तत्कृतोपकाराणां प्रत्युपकारं कर्त्तुं शक्यम् । यदुक्तं श्रीसुधर्मस्वामिविरचित-स्थानाङ्गस्य तृतीयाऽध्ययनस्य प्रथमोद्देशके – '१ तिण्हं दुप्पडियारं समणाउसो ! तं जहा अम्मापणो १ भट्टिस्स २ धम्मायरियस्स ३, संपातोऽवि यणं केइ पुरिसे अम्मापियरं सतपागसहस्सपागेहिं तेल्लेहिं अब्भंगेत्ता सुरहिणा
-
આપનારા વૈદ્યની પ્રતિસેવા આપણે ખૂબ ઉત્સાહથી કરીએ છીએ. તો જેમણે ઉપકારોનો મૂશળધાર વરસાદ આપણી ઉપર વરસાવ્યો, જેમણે બધા અપાયોથી આપણી રક્ષા કરી, ભવરોગને દૂર કરવા માટે ઔષધ સમાન ચારિત્ર આપીને જેમણે આપણને ભાવ આરોગ્ય આપ્યું તે નજીકના ઉપકારી, ભવસમુદ્રમાંથી તારનાર ગુરુદેવે કરેલા ઉપકારોને આપણે શી રીતે ભૂલી શકીએ ? આપણે દરરોજ સવારે તેમના ઉપકારો યાદ કરવા જોઈએ. હંમેશા તેમના પ્રત્યે કૃતજ્ઞભાવ બતાવવો જોઈએ. તેમની સેવાનો એક પણ અવસર ચૂકવો ન જોઈએ અને બધા પ્રયત્નપૂર્વક તેમની ભક્તિમાં આપણે તલ્લીન જ થવું જોઈએ. જીવનપર્યંત પણ ગુરુની બધી સેવા કરીને આપણે તેમણે કરેલા થોડા પણ ઉપકારનો બદલો વાળી શકવા સમર્થ નથી. કદાચ પૂર્વકર્મના ઉદયથી ગુરુ ધર્મથી ભ્રષ્ટ થઈ જાય તો તેમને ફરી ધર્મમાં સ્થિર કરીને જ એમણે કરેલા ઉપકારોનો બદલો વાળી શકાય. ઠાણાંગસૂત્રના ત્રીજા અધ્યયનના પહેલા ઉદ્દેશામાં શ્રીસુધર્માસ્વામીજીએ કહ્યું છે
‘હે આયુષ્યમાન્ શ્રમણ ! ત્રણના ઉપકારનો બદલો વાળવો મુશ્કેલ છે १) માતાપિતાના ૨) માલિકના ૩) ધર્માચાર્યના...કોઈ માણસ શતપાક-સહસ્રપાક તેલો વડે માતાપિતાને તેલમાલીશ કરી, સુગંધી વિલેપનથી વિલેપન કરી, ત્રણ પાણીથી નવડાવી,
१. त्रयाणां दुष्प्रतिकारं श्रमणायुष्मन् ! तद्यथा - अम्बापितुः १ भर्तुः २ धर्माचार्यस्य ३ सम्प्रातरपि च कश्चित् पुरुषः अम्बापितरं शतपाकसहस्रपाकैः तैलैः अभ्यज्य सुरभिणा गन्धेन उव