________________
પ્રથમ
પાઠ ૫૧ ૨ યુઝર્ અને અમદ્ સર્વનામના દ્વિતીયા ચતુર્થી અને ષષ્ઠી વિભક્તિના - બહુવચનમાં અનુક્રમે વસુ અને નમ્ દ્વિવચનમાં અનુક્રમે વીમ્ અને ન એકવચનમાં અનુક્રમે તે અને મે દ્વિતીયાના એકવચનમાં અનુક્રમેસ્વી અને આ આદેશ થાય છે. આ આદેશો-રૂપો એક વાક્યની અંદર પદની પછી વિકલ્પ વપરાય છે, જેમક – થર્મો વો રક્ષતુ, થયુષ્માનક્ષતુ शीलं मे स्वम्, शीलं मम स्वम् । धर्मो मा रक्षतु, धर्मो मां रक्षतु । पदाद् युग-विभक्त्यैकवाक्ये वस्नसौ बहुत्वे २।१।२१ द्वित्वे वाम् नौ २।१।२२ डेडसा ते मे २।१।२३
अमा त्वा मा २।१।२४ ૩ કોઈના સંબંધમાં કાંઈ કહીને ફરીથી તેના જ સંબંધમાં બીજું
કહેવું, તે અન્વાદેશ કહેવાય છે. અન્ધાદેશ હોય ત્યારે ઉપર જણાવેલી રીતે વર્નસૂવિગેરે નિત્ય થાય છે. युवां शीलवन्तौ, तद् वां गुरवो मानयन्ति । नित्यमन्वादेशे २।१।३१ ૪ અન્વાદેશ હોય ત્યારે દ્વિતીયા વિભક્તિના પ્રત્યયો તૃતીયા
એકવચનનો પ્રત્યય અને મોપ્રત્યય પર છતાં, પતિ અને રૂતમ્ નો પન આદેશ થાય છે. કિ. પુ. નમ્, નૌ, નાના સ્ત્રી અનામ, અને, અના: ન. ઘન,પને, નાના