SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ ૪૫ પ્રથમ ૪ સકર્મક ધાતુને કર્મણિ પ્રયોગમાં અને અકર્મક ધાતુને ભાવે પ્રયોગમાં કૃત્ય પ્રત્યયો લાગીને કૃત્ય (વિદ્યર્થ) કૃદન્ત બને છે. થ્થતે રૂતિ વાનીયઃ નીયા નીયમ્ કહેવાય, તે. સ્થીયતે (સ્થા. ભાવે પ્ર.) રૂતિ સ્થાતિવ્યમ્ રહેવું, તે. तत् साप्याऽनाप्यात् कर्म-भावे, कृत्य-क्त-खलार्थाश्च ३।३।२१ ૫ કર્તા ક્રિયા કરવાને શક્તિશાળી હોય અથવા યોગ્ય હોય, ત્યારે ધાતુને કૃત્ય પ્રત્યયો અને વિધ્યર્થ-સપ્તમી વિભક્તિના પણ પ્રત્યયો લાગે છે. त्वयाऽयं भारो वहनीयः। તારા વડે આ ભાર ઉપાડી શકાય તેમ છે. તમ! મારે વહેથા: તું આ ભાર વહન કર. त्वया व्याकरणं पठनीयम् । તારા વડે વ્યાકરણ ભણવા યોગ્ય છે. વં શિરપુ પડેઃ તું વ્યાકરણ ભણ. शक्तार्हे कृत्याश्च ५।४।३५ અંજ્ઞા, અનુજ્ઞા અને અવસર, આ અર્થોમાં ધાતુને કૃત્ય પ્રત્યયો પણ લાગે છે. પાઠ ૪૨, નિયમ ૧. વેયાન્ન સ્થાતિવ્યમ્ તારે અહીં રહેવું. થાડતો ક્તિવ્યમ્ તારે અહીંથી જવું. અથ વયોદ્યાને રક્તવ્યમ્ હવે તારા વડે ઉદ્યાનમાં જવાય. प्रैषाऽनुज्ञाऽवसरे कृत्य-पञ्चम्यौ ५।४।२९ ૭ સમુદાયમાંથી એકને તદ્દન જુદું પાડ્યા વિના (વિભાગ કર્યા વિના) જાતિ ગુણ વિગેરેની મુખ્યતાએ બુદ્ધિથી જુદું કરવું (નિર્ધારવું) હોય ત્યારે પંચમીને બદલે ષષ્ઠી કે સપ્તમી
SR No.009644
Book TitleSiddhahem Sanskrit Vyakarana
Original Sutra AuthorHemchandracharya
AuthorShivlal N Shah
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari & Grammar
File Size185 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy